બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Kishor
Last Updated: 08:53 AM, 28 July 2023
દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. લીવરને લગતા હીપેટાઈટીસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદેશથી હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લીવરએ લોહીમાંથી ઝેરી તત્વોને સાફ કરવાની સાથે ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. જોકે આ રોગનો ભોગ બનેલા લોકોના લીવરમાં બળતરા સાથે લીવર ખરાબ સ્થિતિમાં બની જાય છે. આ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જેની સારવાર સામાન્ય દર્દીઓ માટે પણ ખૂબ ખર્ચાળ છે. ત્યારે આ રોગથી બચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
દર વર્ષે લગભગ 1.4 મિલિયન લોકો હેપેટાઈટીસ A થી પીડિત છે
લિવર સાથે સંકળાયેલ આ રોગના ચેપને કારણે લીવરમાં સોજો આવે છે. આ ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે દર વર્ષે મૃત્યુની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ મુજબ દર વર્ષે લગભગ 1.4 મિલિયન લોકો હેપેટાઈટીસ A થી પીડિત છે. શિકાર બનેલા લોકોના લીવરમાં સોજા આવી જાય છે અને વાયરલ ચેપને કારણે લોકો આ રોગના ભરડામાં આવી જતા હોવાનું તબીબો દવો કરે છે. મહત્વનું છે કે હેપેટાઈટીસમાં 5 પ્રકારના વાયરસ હોય છે, જેમ કે- A, B, C, D અને E. એમ પ્રકાર છે. આ રોગનું જોખમ ઘટાડવા માટે જન્મતાની સાથે જ બાળકને રસી આપવી જોઈએ.
આ રહ્યા લક્ષણો!
રોગ થવા પાછળના કારણની જો વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનથી થતી આ બીમારી અનેક કારણોને લીધે વકરી શકે છે. જેમાં હેપેટાઇટિસ દૂષિત ખોરાક અને પાણીના લીધે થાય છે. વધુમાં સંક્રમિત વ્યક્તિના ઈન્જેકશન ના ઉપયોગથી પણ આ જોખમ વધી શકે છે. તથા ભોગગ્રસ્તના લોહીના સંક્રમણમાં આવવાથી પણ આ રોગ વકરી શકે છે. લક્ષણોની વાત કરીએ તો હંમેશા થાક લાગવો ઉપરાંત ત્વચાનો રંગ પોળો પડવો! તથા આંખોનો સફેદ ભાગ પણ પીળો પડવો, ઉલટી થવા તથા ભૂખ ન લાગવા સહિત અનેક સમસ્યા જાગે છે.
આ ઉપરાંત પેટમાં દર્દ તથા સોજો અને માથામાં દુખાવો તથા ચક્કર આવવા તેમજ યુરીનનો રંગ બદલાવો અને અચાનક વજનમાં ઘટાડો નોંધાવો તથા લાંબા સમય સુધી તાવ આવવો સહિતના અનેક લક્ષણો જોવા મળે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh