બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Will Rohit Sharma not play T20 after losing the World Cup? See what the captain himself replied

ક્રિકેટ / વર્લ્ડકપ હાર્યા બાદ શું હવે T20 નહીં રમે રોહિત શર્મા? કેપ્ટને ખુદ જુઓ શું આપ્યો જવાબ

Megha

Last Updated: 08:25 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે પરંતુ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે શું રોહિત શર્મા આવતા વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરશે?

  • શું રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરશે? 
  • હિટમેને પોતે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે 
  • મારી સામે જે પણ ક્રિકેટ આવે છે, હું તેને રમવા માંગુ છું - રોહિત 

આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ટી-20 અને વનડે સીરિઝ રમાઈ ગઈ છે અને આજથી 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ આજથી સેન્ચુરિયનમાં રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.  ODI વર્લ્ડ કપ 2023 થી એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા આવતા વર્ષે એટલે કે જૂન 2024 માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં નહીં રમે. હવે આ સવાલનો રોહિત શર્માએ જવાબ આપ્યો છે. 

વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પુનરાગમન કરવા માટે તૈયાર છે અને આજથી સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં ટીમની કમાન સંભાળશે. હિટમેને સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને આ દરમિયાન તેને આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં રમશે એક નહીં એ વિશે પણ વાત કરી હતી. 

પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે 'શું તમે T20 વર્લ્ડ કપ જીતવા આતુર છો?' આ પ્રશ્ન સાંભળીને હિટમેન બોલ્યા કે ' દરેક ખેલાડી ક્રિકેટ રમીને મેચ જીતવા માંગે છે અને તેના પ્રદર્શનમાં સુધારો કરવા માંગે છે. દરેક ખેલાડીને મેચ મેચ રમવા માટે ઉત્સુકતા હોય છે અને એમને જ્યારે પણ મોકો મળે છે ત્યારે તે સારું રમે છે. મણે ખબર છે કે આ પ્રશ્નથી તમે શું વાત પૂછવા માંગો છો અને સમય આવશે અરે તમને એ વાતનો જવાબ મળી જશે.' 

પ્રેસ કોન્ફરન્સમાં સતત રોહિતને તેની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવી રહ્યું હતું જેના લઈને રોહિતે રમતમાં તેના ભવિષ્ય વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે આ વિશે વિચારવા માંગતો નથી. તે માત્ર રમતનો આનંદ લેવા માંગે છે. તેણે કહ્યું કે મારી સામે જે પણ ક્રિકેટ આવે છે, હું તેને રમવા માંગુ છું. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ આજથી પ્રારંભ થશે. ત્યારે ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે આ દરમિયાન વર્લ્ડ કપની ફાઇનલના હાર વિષેના સવાલ વેળાએ તે ભાવુક થઈ ગયો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે અહીં જીતીશું તો પણ વર્લ્ડ કપમાં મળેલી હારનો ભરપાઈ થઈ શકે તેમ નથી કારણ કે એ દર્દ ખૂબ મોટું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ