બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / Will Rohit Sharma not play T20 after losing the World Cup? See what the captain himself replied
Megha
Last Updated: 08:25 AM, 6 January 2024
આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ટી-20 અને વનડે સીરિઝ રમાઈ ગઈ છે અને આજથી 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ આજથી સેન્ચુરિયનમાં રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે. ODI વર્લ્ડ કપ 2023 થી એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા આવતા વર્ષે એટલે કે જૂન 2024 માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં નહીં રમે. હવે આ સવાલનો રોહિત શર્માએ જવાબ આપ્યો છે.
OFFICIAL 🚨 : Rohit Sharma has officially confirmed that he's going to lead the ICT in the next T20 World Cup.
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) December 25, 2023
Captain of Bharat ! @ImRo45 🇮🇳🙌pic.twitter.com/rexD5Hj35V
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પુનરાગમન કરવા માટે તૈયાર છે અને આજથી સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં ટીમની કમાન સંભાળશે. હિટમેને સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને આ દરમિયાન તેને આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં રમશે એક નહીં એ વિશે પણ વાત કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે 'શું તમે T20 વર્લ્ડ કપ જીતવા આતુર છો?' આ પ્રશ્ન સાંભળીને હિટમેન બોલ્યા કે ' દરેક ખેલાડી ક્રિકેટ રમીને મેચ જીતવા માંગે છે અને તેના પ્રદર્શનમાં સુધારો કરવા માંગે છે. દરેક ખેલાડીને મેચ મેચ રમવા માટે ઉત્સુકતા હોય છે અને એમને જ્યારે પણ મોકો મળે છે ત્યારે તે સારું રમે છે. મણે ખબર છે કે આ પ્રશ્નથી તમે શું વાત પૂછવા માંગો છો અને સમય આવશે અરે તમને એ વાતનો જવાબ મળી જશે.'
Question - When you talk about desperation, do you mean winning the T20 WC?
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 25, 2023
Rohit Sharma - I know what you're looking for from me, you'll get the answer soon (smiles). pic.twitter.com/6RtasRBMeB
પ્રેસ કોન્ફરન્સમાં સતત રોહિતને તેની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવી રહ્યું હતું જેના લઈને રોહિતે રમતમાં તેના ભવિષ્ય વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે આ વિશે વિચારવા માંગતો નથી. તે માત્ર રમતનો આનંદ લેવા માંગે છે. તેણે કહ્યું કે મારી સામે જે પણ ક્રિકેટ આવે છે, હું તેને રમવા માંગુ છું.
Rohit Sharma said, "we've never won a Test series in South Africa, if we win the series, I don't know if it can compensate for the World Cup loss. World Cup is a World Cup, we can't compare". pic.twitter.com/QlyOOTH2ZO
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 25, 2023
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ આજથી પ્રારંભ થશે. ત્યારે ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે આ દરમિયાન વર્લ્ડ કપની ફાઇનલના હાર વિષેના સવાલ વેળાએ તે ભાવુક થઈ ગયો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે અહીં જીતીશું તો પણ વર્લ્ડ કપમાં મળેલી હારનો ભરપાઈ થઈ શકે તેમ નથી કારણ કે એ દર્દ ખૂબ મોટું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા