બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / Why is there no rust on the train tracks, what kind of iron used in it know
Megha
Last Updated: 03:47 PM, 12 May 2023
આપણે બધાએ કોઈને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. એવમાં મુસાફરી દરમિયાન કોઈને કોઈ સમયે ટ્રેનના પાટા ધ્યાનથી જોયા હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોખંડના બનેલા હોવા છતાં આ પાટા પર કાટ કેમ નથી લાગતો. એ વાત તો નોંધનીય છે કે આપણા ઘરમાં નવા લોખંડની કોઈ પણ વસ્તુને થોડા દિવસોમાં કાટ લાગી જાય છે અને જો તેને ખુલ્લામાં છોડી દેવામાં આવે તો તે ખૂબ જ ઝડપથી કાટ લાગવા લાગે છે. એવામાં 24 કલાક ખુલ્લામાં હોવા છતાં કેમ ટ્રેનના પાટા પર કાટ નથી લાગતો? રેલ્વે ટ્રેક કેવા મટીરીયલમાંથી બને છે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધીએ.
એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે પાણી અને હવા લોખંડના દુશ્મન છે એવામાં ટ્રેનનો ટ્રેક હંમેશા તેમની વચ્ચે રહે છે, છતાં તેમ કાટ નથી લાગતો. ભલે ટ્રેકની બાજુઓમાં કાટ દેખાય છે પણ એ પાટાની ટોચની બાજુ હંમેશા ચમકતી રહેશે આવું કેમ?
જણાવી દઈએ કે જ્યારે આયર્ન હવામાં રહેલા ઓક્સિજન સાથે રીએક્શન કરે છે ત્યારે આયર્નથી બનેલી વસ્તુઓ પર કાટ લાગી જાય છે. હવા સાથે રીએક્શન કરતી વખતે, લોખંડ પર ભૂરા રંગનું સ્તર બને છે, જે આયર્ન ઓક્સાઇડનું સ્તર છે. લોખંડમાં કાટ હંમેશા વધે છે પરંતુ ટ્રેનના પાટા સાથે આવું થતું નથી.
હવે વાત એમ છે કે ઘણા લોકો માને છે કે ટ્રેનના પાટા લોખંડના બનેલા હોય છે પણ એવું નથી. ટ્રેનના ટ્રેક ખાસ પ્રકારના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે. તેમાં 12 ટકા મેંગેનીઝ છે જ્યારે 0.8 ટકા કાર્બન છે. ટ્રેકના ઉપરના ભાગમાં આ સામગ્રીની હાજરીને કારણે આયનર ઓક્સાઇડનું સ્તર બનતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime