બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Why are the rest of the talukas not included in the Mawtha relief package treated badly?
Vishal Khamar
Last Updated: 09:48 PM, 6 May 2023
જ્યારે જ્યારે માવઠાથી નુકસાનીમાં સહાયની વાત આવે ત્યારે સરકાર પર હરહંમેશ સવાલ ઉઠતા જ રહ્યા છે.આ વખતે પણ સરકારે ખેડૂતો માટે સહાયનું એલાન તો કરી દીધુ પરંતુ દર વખતની જેમ સહાયનો મુદ્દો રાજકીય બનતો જઈ રહ્યો છે. કોંગ્રેસનું કહેવુ છેકે સર્વેમાં 42 હજાર 210 હેક્ટરમાં નુકસાનની વાત સરકાર જ્યારે કરી જ ચૂકી છે ત્યારે તે તમામ વિસ્તારના ખેડૂતોને સહાય કેમ ન મળી શકે? તમામને સહાય જ ન મળવાની હોય તો ખેડૂતોએ અરજી શા માટે કરવી?. એક આરોપ એ પણ છે કે જાહેર કરવામાં આવેલી સહાય અધૂરી અને અસ્પષ્ટ છે. ત્યારે અહી સવાલ એ છેકે શું ખેડૂતોની આ મૂઝવણ દૂર થશે?માવઠાથી નુકસાનમાં સહાયમાં પ્રશ્નો કેટલા છે.
કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું. રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી પણ ખેડૂતોમાં નિરાશા યથાવત છે. સરકારે 13 જિલ્લાના 48 તાલુકામાં સહાયની જાહેરાત કરી છે. અન્ય કેટલાક જિલ્લા, તાલુકામાં નુકસાન છતાં સરવે થયો નથી અનેક તાલુકાઓમાં સરવે ન થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ કરાયો છે. સરવે કરીને સરકાર પુરતી સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે.
સરકારના સરવેમાં કેટલું નુકસાન?
જિલ્લા | 13 |
તાલુકા | 48 |
સરકારની સહાયને સમજો
ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક
બહુવર્ષાયુ બાગાયતી પાક
નુકસાનીના માપદંડ શું?
હેક્ટર દીઠ સહાયની મર્યાદા શું?
ખેડૂતોની શું છે માગણી?
સહાય અંગે કોંગ્રેસે શું કહ્યું?
આ બાબતે કોંગ્રેસે કહ્યું હતું કે, સહાય અધૂરી અને અપૂરતી છે. ખેડૂતોને કાયદા મુજબ 1 લાખ 27 હજાર 200 રૂપિયા મળવાપાત્ર છે. SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે છે. સરકાર પાસે બધી માહિતી છે તો ઓનલાઈન અરજી શા માટે?. તેમજ તાલુકા મથકે થયેલા વરસાદના આધારે સરવે થયો હતો. તાલુકાના ગામમાં વરસાદ હોય જયારે તાલુકા મથકે વરસાદ ન પણ હોય. આવા અનેક ગામ એવા છે કે જ્યાં સરવે કરવામાં નથી આવ્યો. ઉનાળુ પાકના સરવે, સહાયની જાહેરાત ક્યારે થશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime