બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
Megha
Last Updated: 08:51 AM, 11 February 2023
Good Morning: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દિવસની શરૂઆત સારી રીતે થાય, વ્યક્તિ દરરોજ સવારે જ્યારે તે જાગે છે ત્યારે તે એક નવી ઉર્જા સાથે જાગે છે અને સારો દિવસ જાય એવી આશા રાખે છે. પણ શું તમે જાણો છો કે જો આપણે સવારે વહેલા ઘરની બહાર નીકળતા હોઈએ તો સૌથી પહેલા કયો પગ બહાર રાખવો જોઈએ?
આપણે લગભગ બધે સાંભળ્યું હશે કે ઘરની બહાર નીકળતા સમયે અમુક વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ, ઘરની બહાર નીકળતા સમયે મોઢું મીઠું કરીને નીકળવું જોઈએ અથવા તો દહીં ખાઈને નીકળવું જોઈએ. આ સિવાય જો કો પરીક્ષા આપવા કે બીજા કોઈ જરૂરી કામ કરવા માટે બહાર નીકળો છો તો દહીં અને ખંડ ખાવી જોઈએ. એ ખાવાની પાછળ માન્યતા છે કે દહીં-ખાંડ ખાવાથી કામમાં સફળતા મળે છે. આ દરેક નાની-નાની માન્યતાઓનો અસર આપણા જીવન પર પડે છે અને એ કામ કરવાની એનર્જીની સાથે સાથે મગજને પણ પોઝિટિવ રાખે છે.
આ બધા સિવાય એવું પણ માનવામાં આવે છે કે જો સવારે વહેલા ઘરની બહાર નીકળો છો તો સૌથી પહેલા તમારો જમણો પગ ઘરની બહાર રાખવો જોઈએ. સૌથી પહેલા જમણો પગ ઘરની બહાર રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે એમ કરવાથી દિવસ સારો જાય છે આ સાથે જ જ્યારે તમે ગૃહપ્રવેશ કરો છો કે કામ કરીને ઘરમાં તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે પણ ઘરની અંદર જમણા પગથી પ્રવેશ કરવું જોઈએ.
સાથે જ એવું માનવામાં આવે છે કે ડાબા પગને પહેલા બહાર મૂકવો એ નકારાત્મકતા દર્શાવે છે. એવામાં જો તમે પણ આ નાની-નાની વાતોને સમજીને ધ્યાનમાં રાખો તો આ કરવાથી તમારો દિવસ શુભ રહેશે, સાથે જ તમે જે પણ કામ કરવા માટે ઘરની બહાર જશો તે પણ સફળ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips