બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / What really happens if the lamp is extinguished in the aarti, what do the scriptures say after all?
Megha
Last Updated: 04:20 PM, 13 October 2022
આપણા હિંદુ ધર્મમાં અનેક મહાન પ્રાચીન પરંપરાઓ છે જે આજે પણ વિશ્વના કરોડો લોકોનું માર્ગદર્શન કરી રહી છે. અને આ પરંપરાઓમાંથી એક પરંપરા છે દીવો પ્રગટાવવો. ભાગ્યે જ કોઈ કાર્ય હશે જેની શરૂઆત દીવો પ્રગટાવીને ન કરવામાં આવતી હોય. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવીને કોઈ પણ કામની શરૂઆત કરવાથી એ વ્યક્તિ પર દરેક દેવી-દેવતાઓની કૃપા બની રહે છે અને તેના જીવનમાંથી તમામ અંધકાર દૂર થાય છે, સાથે જ દરેક કામ પણ સારી રીતે પુર્ણ થાય છે. પણ ઘણી વખત એવું બને છે કે ક્યારેક આરતી કરતા સમયે પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જાય છે. તો આ વાતને કઇ વાતનો સંકતે માનવામાં આવે છે એ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
દેવી-દેવતાઓનો ગુસ્સે થવાનો સંકેત
ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા દરમિયાન પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જાય તો તેનો અર્થનો એ છે કે દેવતાઓ તમારાથી નારાજ છે. જ્યારે આવું થાય છે ત્યારે પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવામાં અવરોધ આવી શકે છે. જો આવું થાય તો હાથ જોડીને સાચા હૃદયથી ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીથી દીવો પ્રગટાવી પૂજા કરવી જોઈએ.
સાચા મને પ્રાથના ન કરવાને કારણે થઈ શકે છે આવું
પૂજા દરમિયાન પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જવાનો એક અર્થ એ છે કે વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનની પૂજા નથી કરી રહ્યો. તેનું કારણ મોબાઈલનો ઉપયોગ અથવા અન્ય વસ્તુઓ પર ધ્યાન ન આપવું હોઈ શકે છે.
કોઈ અનહોનીનો સંકેત હોય શકે
દરમિયાન પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જવાનો અર્થ પણ હોય શકે છે કે એ કોઈ અનહોનીનો થવાની નિશાની છે. એટલા માટે જ પૂજા શરૂ કરતા પહેલા તેમાં પૂરતું ઘી અને તેલ નાખીને રાખવું જોઈએ, આ સિવાય તેની વાટની લંબાઈ એકવાર તપાસવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime