બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Vish Yog 2023 Effect August combination of saturn and moon troubles can break in the life
Arohi
Last Updated: 06:58 PM, 14 August 2023
જ્યારે પણ ચંદ્રમા અને શનિ યુતિના માધ્યમથી એક સાથે આવે છે તો તેને વિષ યોગ કહેવામાં આવે છે. જો તેમના નક્ષત્રોમાં પણ પરિવર્તન થાય તો તેને વિષ યોગ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ કુંડળીમાં શનિ અને ચંદ્ર ગ્રહની યુતિ થાય છે. તો આવા વ્યક્તિમાં ઘણા રીતે નકારાત્મકતા આવે છે.
વૃષભ
વિષ યોગ તમને તમારા પ્રોફેશનલ જીવનથી અસંતુષ્ટ હોવાનો અનુભવ કરાવી શકે છે. તેના પરિણામ રૂપે તમારા સહકર્મિઓની સાથે તમારો સંબંધ બગડી પણ શકે છે. આ યોગ નોકરી મળવામાં કે પ્રમોશન મળવામાં મોડુ કરાવી શકે છે. તમને પોતાના સીનિયર્સની સામે ખરાબ પ્રદર્શન પણ કરી શકો છો.
કર્ક
વિષ યોગ આ વ્યક્તિઓ માટે દુર્ઘટનાઓ, ઈજા કે અચાનક બનતી ઘટનાઓનો ખતરો વધારી શકે છે. આ યોગના પ્રભાવથી કર્ક રાશિના વ્યક્તિઓને પડકાર જનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જે તેમના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ધન સંબંધીત મુશ્કેલીઓ હોઈ શકે છે.
સિંહ
આ યોગ તમારા વૈવાહિક જીવન અને વ્યાપારમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તમારો તમારા ભાગીદારો સાથે વિવાદ થઈ શકે છે અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી નિરાશા વધી શકે છે અને ચિંતા ચરમ પર હશે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ નિરાશા આવી શકે છે.
કુંભ
આ યોગ તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ કરી શકે છે. આ યોગ નકામી ચિંતાઓ અને સ્ટ્રેસનું કારણ બની શકે છે. કોઈ પણ કામને પુરૂ કરવામાં મોડુ થવાના કારણે અને મુશ્કેલીઓના કારણે નિરાશાનો ભાવના પેદા થશે. તમારા વૈવાહિક જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પડશે અને વાદ-વિવાદ તમારા દૈનિક જીવનનો ભાગ બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh