બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 06:56 PM, 7 January 2023
હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા અને દિકરી વામિકાની સાથે વૃંદાવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે સ્વામી પ્રેમાનંદજી મહારાજ આશ્રમમાં જઈને શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દર્શન કર્યા. પ્રેમાનંદર મહારાજે બન્નેને આશીર્વાદ આપ્યો. સાથે જ તેમની નાની દિકરીને પણ આશીર્વાદ આપ્યો.
અનુષ્કા વિરાટને ઓળખી ન શક્યા બાબા
પરંતુ આ મુલાકાતની સૌથી અનોખી વાત એ હતી કે મહારાજ મીડિયામાં છવાયેલા વિરાટ કોહલી અને બોલિવુડની ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શર્માને ઓળખી ન શક્યા. સેલિબ્રિટી દંપતીની સાથે આવેલા લોકોએ તેમનો પરિચય કરાવ્યો ત્યારે પણ બાબાએ કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી.
Virat's Vrindavan Visit
— BALIDAN4INDIA (@peacei24) January 6, 2023
"Bhartiya cricket team ke Kaptaan"
I wish he still be the Captain of #IndianCricketTeam.#INDvSL #BoycottPathaan #HardikPandya pic.twitter.com/3SEVhvyHFy
સામાન્ય ભક્તોની જેમ તેમને આશીર્વાદ આપ્યો. તેમની મુલાકાતનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોને ત્યાં જવાની ઈચ્છા થઈ કે આખરે આ બાબા કોણ છે જે આ બન્નેના પરિચયથી અજાણ છે.
બાબાના પ્રવચનોની યુટ્યુબ ચેનલ
શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જીવન પરિચય નેટ પર વૃંદાવન રસ મહિમા નામની સાઈટથી મળ્યું છે. એક યુટ્યુબ ચેનલ પણ છે જેના પર બાબાના પ્રવચન ચાલે છે. તેના લગભગ 3 લાખ સબ્સક્રાઈબર્સ પણ છે.
કાનપુરના સરસૌલના રહેવાસી છે બાબા
બાબ હાલ તો વૃંદાવનમાં રહે છે પરંતુ આમ તેઓ કાનપુરના સરસૌલ વિસ્તારના અખરી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભૂ પાંડેય છે. માતાનું નામ રામ દેવી છે. જન્મ બાદ મહારાજને અનિરૂદ્ધ કુમાર પાંડેના નામથી જાણવામાં આવ્યા છે.
બાળપણથી જ તે ધાર્મિક પ્રવૃત્તિના હતા. ખૂબ નાની ઉંમરમાં જ તેમણે ઘર છોડી દીધુ હતું. હાલ તે બનાર ગયા તેના બાદ તે વૃંદાવન આવ્યા. ત્યાં તેમને તેમના ગુરૂ મળ્યા. તેમના ગુરૂનું નામ એક જગ્યા શ્રી ગૌરંગી શરણજી મહારાજ જણાવવામાં આવ્યું છે. ગુરૂ પાસેથી દિક્ષા મળ્યા બાદ પ્રેમાનંદજી વૃંદાવનમાં જ રોકાઈ ગયા અને ત્યાં આશ્રમમાં રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime