બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Veteran minister of Modi government said, this is not demonetization, it is return of notes
Priyakant
Last Updated: 10:59 AM, 20 May 2023
RBIએ શુક્રવારે મોટો નિર્ણય લેતા રૂ.2000ની નોટને ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ તરફ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. આ અંગે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ સરકારનું સમર્થન કરતા કહ્યું કે, 2018થી 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. આ નોટબંધી નથી, નોટ પાછી ખેંચવાની છે. જે લોકોએ કાળું નાણું ભેગું કર્યું છે તેમને આ ચોક્કસપણે પેટમાં દુ:ખી રહ્યું છે.
શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ ?
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટો સાથે રાખતા નથી, આ સામાન્ય લોકો માટે સમૃદ્ધિનો સંદેશ છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા નિવેદન અંગે અશ્વિની ચૌબેનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે આ મુશ્કેલીનો વિષય છે. સામાન્ય જનતા ગરીબ માણસ 2 હજારની નોટ રાખતો નથી.
कांग्रेस ने पहले ही कहा था कि नोटबंदी गलत थी जिससे लोग परेशान हुए थे। 500-1000 के नोट को बंद कर 2000 रुपए के नोट लाना और फिर उसे बंद करने से लोगों को अनावश्यक परेशानी होगी। ऐसे फैसलों से अर्थव्यवस्था मज़बूत होने की बजाए कमज़ोर होती है: कांग्रेस नेता राजीव शुक्ला, बेंगलुरु pic.twitter.com/heQ9CrKyJT
— ANI_HindiNews (@AHindinews) May 19, 2023
કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહારો
આરબીઆઈના નોટબંધીના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું છે કે, જ્યારે નોટો બંધ કરવી જ હતી તો પછી તેને શા માટે લાવવામાં આવી. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના નેતાઓ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે તો ભાજપના મંત્રીઓ અને નેતાઓ તેને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે.
#WATCH | "Central Govt must tell what's the intention behind stopping the circulation of Rs 2000 currency note," Rajasthan CM Ashok Gehlot on RBI scrapping circulation of Rs 2000 note pic.twitter.com/iGPvD67DBs
— ANI (@ANI) May 19, 2023
અશોક ગેહલોતે શું કહ્યું?
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જો 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો જ હતો તો તેને શા માટે લાવવામાં આવી. જો 2000ની નોટ પહેલાથી ચલણમાં ન હતી તો આના પર પણ જવાબ આપવો જોઈએ.
Bihar | This is the second surgical strike on black money. During demonetisation, the government started printing Rs 2000 notes to give immediate relief to the people. This will not trouble the common man as they do not have Rs 2000 notes: BJP leader Sushil Kumar Modi pic.twitter.com/T4HWCywEEz
— ANI (@ANI) May 19, 2023
કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, આ પ્રકારના નિર્ણયો અર્થતંત્રને મજબૂત કરવાને બદલે નબળી પાડે છે. કોંગ્રેસ નેતા ગૌરવ બલ્લભે કહ્યું કે, બીજેપી વગર વિચાર્યે 2000ની નોટ બજારમાં લાવી હતી, હવે તેને પલટવી પડશે. ભાજપના નેતા સુશીલ મોદીએ કહ્યું કે, કાળા નાણા પર આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh