બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Vastu Tips for Money keep this one thing in the house

ધર્મ / ઘરમાં આ એક વસ્તુને રાખવાથી ચુંબકની જેમ ખેચાઈ આવશે પૈસા, રાખો ફક્ત આટલી વાતનું ધ્યાન

Arohi

Last Updated: 02:29 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips for Money: વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઉત્તર દિશાના સ્વામી કુબેર છે. જે ધનના દેવતા કહેવામાં આવે છે. માટે ઘરની આ દિશામાં પૈસા કે તિજોરી રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય. આવો જાણીએ ઘરમાં શું રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

  • ઉત્તર દિશાના સ્વામી છે કુબેર 
  • ઘરમાં રાખો ફક્ત આ એક વસ્તુ 
  • ચુંબકની જેમ ખેચાઈ આવશે પૈસા

વાસ્તુ ઉપાય અનુસાર હાથીની મૂર્તિને ઘરમાં રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ચાંદીનો હાથી ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ બની રહે છે. કહેવાય છે કે ઘરમાં હાથીની મૂર્તિ કે પેઈન્ટિંગ રાખવી સૌભાગ્ય લાવે છે. તેને ઘરમાં રાખવાથી માન-સન્માન અને કિર્તિમાં વૃદ્ધિ થાય છે. 

હિંદુ ધર્મમાં હાથીને ગણેશનું રૂપ માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરે છે. હાથીને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે. એવા સમયમાં તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે અને આ વ્યક્તિને શુભ સમાચાર પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં વ્યક્તિની પાસે ઘનની કમી પણ નથી થતી. 

ચાંદીનો હાથી ખરીદવા પહેલા જાણી લો આ નિયમ 

  1. વાસ્તુ નિષ્ણાંત કહે છે કે મુખ્ય દ્વાર પર હાથીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે હાથીનું મુખ બહાર રાખવું જોઈએ. 
  2. વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે મુખ્ય દ્વાર પર હાથીની મુર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે હાથીનું મુખ બહાર રાખવું જોઈએ. 
  3. ઘરની ઉત્તર દિશામાં હાથીની જોડી રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. યાદ રાખો કે તેમના ચહેરા એક-બીજાની તરફ હોવા જોઈએ. 
  4. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે ચાંદીના હાથીની મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તેમની સૂંડ નીચેની તરફ હોવી જોઈએ. 
  5. પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવવા માટે બેડરૂમમાં હાથીઓની પેઈન્ટિંગ લગાવવામાં આવે છે. બેડરૂમમાં હાથીઓની જોડી રાખી શકાય છે. 
  6. જો બાળકને અભ્યાસમાં મન નથી લગતું તો તેમના રૂમમાં હાથીની મૂર્તિ રાખવાથી તેમની એકાગ્રતા વધશે. 
  7. રૂમમાં પીતળના હાથીની મૂર્તિ રાખવી ઉત્તમ માનવામાં આવે છે. એવી મૂર્તિઓ પતિ-પત્નીની વચ્ચે ઝગડો ખતમ કરે છે. 
  8. ઓફિસ મીટિંગ રૂમમાં પીતળના હાથી રાખવાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપવા માટે કામ કરે છે. 
  9. જો તમારી ઓફિસ નાની છે તો તમારે મુખ્ય દ્વારની પાસે હાથીની મૂર્તિ રાખવી જોઈએ. આ તમારા માટે ફાયદાકારક રહેશે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ