બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / vastu shastra tips never do this work in the morning money remedies

ટિપ્સ / સવારે ઊઠતાંવેંત ક્યારેય ન કરશો આ ભૂલ: થશે એવા હાલ કે એક એક રૂપિયા ફાંફાં મારવા પડશે

Manisha Jogi

Last Updated: 01:08 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણતા અજાણતા લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે તેઓ ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે. સવારે કેટલીક ભૂલ કરી બેસવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.

  • જાણતા અજાણતા કરેલ ભૂલને કારણે થાય છે પૈસાની તંગી
  • આ ભૂલોને કારણે માતા લક્ષ્મી થાય છે નારાજ
  • સવારે ઉઠતાવેંત આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

અનેક લોકો એવા હોય છે, જે ખૂબ જ કમાણી કરે છે, પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. પૈસા કી રહે તે માટે લોકો ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાય કરતા રહે છે. જાણતા અજાણતા લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે તેઓ ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે. સવારે કેટલીક ભૂલ કરી બેસવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આ કારણોસર સવારે કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંય જણાવવામાં આવ્યું છે. 

સવારે મોડા સુધી ઊંઘવું નહીં
સવારે મોડા સુધી ઊંઘ્યા રહેવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે. આ કારણોસર સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ.

એંઠા વાસણ
સવારે ઉઠતાવેંત એંઠા વાસણ ના જોવા જોઈએ, જેના કારણે ઘરમાં પૈસા ટકતા નથી. રાત્રે જમીને વાસણ સાફ કરી દેવા જોઈએ અને રસોડું ચોખ્ખું હોવું જોઈએ. 

અપશબ્દો બોલવા નહીં
સવારે ઉઠતાવેંત કોઈ વ્યક્તિને અપશબ્દ ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી પૈસાની તંગી થાય છે. આ કારણોસર સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાનનું નામ લેવું જોઈએ. 

ભગવાનનું નામ લેવું
શાસ્ત્રો અનુસાર સવારની શરૂઆત શુભ કાર્યથી કરવી જોઈએ. આંખ ખુલતા જ ભગવાનના દર્શન કરવા. એવું કહેવાય છે કે. સવારે કરવામાં આવેલ કામ વ્યક્તિને સકારાત્મકતા આપે છે અને આખો દિવસ સારો પસાર થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ