બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 01:08 PM, 8 July 2023
અનેક લોકો એવા હોય છે, જે ખૂબ જ કમાણી કરે છે, પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. પૈસા કી રહે તે માટે લોકો ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાય કરતા રહે છે. જાણતા અજાણતા લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે તેઓ ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે. સવારે કેટલીક ભૂલ કરી બેસવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આ કારણોસર સવારે કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંય જણાવવામાં આવ્યું છે.
સવારે મોડા સુધી ઊંઘવું નહીં
સવારે મોડા સુધી ઊંઘ્યા રહેવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે. આ કારણોસર સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ.
એંઠા વાસણ
સવારે ઉઠતાવેંત એંઠા વાસણ ના જોવા જોઈએ, જેના કારણે ઘરમાં પૈસા ટકતા નથી. રાત્રે જમીને વાસણ સાફ કરી દેવા જોઈએ અને રસોડું ચોખ્ખું હોવું જોઈએ.
અપશબ્દો બોલવા નહીં
સવારે ઉઠતાવેંત કોઈ વ્યક્તિને અપશબ્દ ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી પૈસાની તંગી થાય છે. આ કારણોસર સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાનનું નામ લેવું જોઈએ.
ભગવાનનું નામ લેવું
શાસ્ત્રો અનુસાર સવારની શરૂઆત શુભ કાર્યથી કરવી જોઈએ. આંખ ખુલતા જ ભગવાનના દર્શન કરવા. એવું કહેવાય છે કે. સવારે કરવામાં આવેલ કામ વ્યક્તિને સકારાત્મકતા આપે છે અને આખો દિવસ સારો પસાર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime