બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 10:19 AM, 1 September 2023
વાસ્તુ શાસ્ત્ર અનુસાર લોકોના ઘરમાં મુકેલી વસ્તુઓ તેમના જીવન પર પ્રભાવ કરે છે. ઘરમાં વસ્તુઓની દિશા, તેમને રાખવાની રીત અને કલર વ્યક્તિના જીવન પર ખૂબ અસર કરે છે. વસ્તુઓનો રંગ લોકોની આર્થિક સ્થિતિ પર અસર કરે છે. ઘરને ફ્રેશ રાખવા માટે અને સ્વસ્થ્ય જીવન જીવવા માટે વાસ્તુના રંગોનું યોગ્ય સંતુલન હોવું જરૂરી છે.
બેડરૂમ, કિચન અને કાલ્કની સહિત બાથરૂમમાં પણ વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બાથરૂમમાં યોગ્ય રંગની વસ્તુઓ ન રાખવાથી ઘરમાં નેગેટિવિટી ફેલાઈ શકે છે અને લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર બાથરૂમમાં કયા રંગની ડોલ રાખવી શુભ હોય છે અને કયો રંગ અશુભ માનવામાં આવે છે.
બાથરૂમમાં લાલ રંગની ડોલ રાખવી અશુભ?
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વાસ્તુશાસ્ત્રમાં બાથરૂમમાં વધારે ડાર્ક કલરની ડોલ અને ટબ રાખવો યોગ્ય નથી માનવામાં આવતો. લાલ અને કાળા રંગની ડોલ બાથરૂમમાં રાખવાથી વાસ્તુ દોષ ઉભો થઈ શકે છે. એવું કરવાથી ધન હાની પણ થઈ શકે છે અને ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
લાલ રંગને અગ્નિના પ્રતીક માનવામાં આવે છે જેના કારણે તેને બાથરૂમમાં ન રાખવી જોઈએ. જો તમે બાથરૂમમાં લાલ રંગની ડોલ અને ટબનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને વધારે લાઈટ રંગની ડોલ રાખવી જોઈએ અને લાલ રંગની ડોલ બહાર કાઢી નાખવી જોઈએ. આમ કરવાથી તમે સુખી રહેશો.
આ રંગની ડોલ રાખવી શુભ
વાસ્તુ અનુસાર બાથરૂમમાં બ્લૂ રંગની ડોલ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્લૂ રંગને બાથરૂમ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુ દોષને દૂર કરી શકાય છે. બાથરૂમમાં બ્લૂ રંગની ડોલ અને મગ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકાત્મક ઉર્જા બહાર નિકળી જાય છે.
આર્થિક તંગીથી ઝઝુમી રહેલા લોકો માટે બાથરૂમમાં બ્લૂ ડોલ રાખવી ચમત્કારી સાબિત થઈ શકે છે. આમ કરવાથી તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ડોલની સાથે ટબ પણ બ્લૂ રંગનું હોવું જોઈએ. બ્લૂ રંગની ડોલ રાખ્યા ઉપરાંત તેમાં હંમેશા પાણી ભરેલું રાખવું જોઈએ. ખાલી ડોલ બાથરૂમમાં ન રાખવી જોઈએ. જ્યારે ડોલમાં પીણી ભરેલું હોય છે તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh