બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / Uttar Pradesh: PM Modi inaugurates the Saryu Nahar National Project in Balrampur
Hiralal
Last Updated: 03:48 PM, 11 December 2021
પોતાના બહાદુર સેનાપતિ અને દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતની શહાદત પર વ્યથિત પ્રધાનમંત્રી મોદીએ ફરી વાર તેમને યાદ કર્યાં છે. યુપીના બલરામપુરમાં રાષ્ટ્રીય પ્રોજેક્ટના ઉદ્ધાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જનરલ બિપિન રાવતને યાદ કરતા એક મોટું નિવેદન આપ્યું છે.
સીડીએસ જનરલ બિપિન રાવતનું દુખદ નિધન ભારત માટે મોટી ક્ષતિ
સરયૂ નહેર પ્રોજેક્ટના ઉદ્ધાટન બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું દુખદ નિધન ભારત માટે મોટી ક્ષતિ છે. જનરલ બિપિન રાવતજી જેટલા જાંબાજ હતા, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે જેટલી મહેનત કરતા હતા, આખો દેશ તેનો સાક્ષી છે. જનરલ બિપિન રાવત આવનાર દિવસોમાં પોતાના ભારતના નવા સંકલ્પોની સાથે, તો જ્યાં હશે ત્યાંથછી ભારતને આગળ વધતા જરુરથી જોશે.
India is mourning but despite being in pain, neither do we stop our pace nor our development. India won't stop. India won't be at a standstill. Together, we Indians will work hard & face every challenge inside & outside the country: PM Modi in Balrampur #TamilNaduChopperCrash pic.twitter.com/RTEKuCSqFK
— ANI UP (@ANINewsUP) December 11, 2021
દુખમાં છીએ પરંતુ દર્દ સહન કરીને આપણે આપણી પ્રગતિ રોકવાની નથી
મોદીએ કહ્યું કે દુખમાં છીએ પરંતુ દર્દ સહન કરીને આપણે આપણી પ્રગતિ કે ગતિ રોકતા નથી. ભારતે અટકશે નહીં, ભારત પાછીપાની નહીં કરે, દેશની સીમાઓની સુરક્ષા વધારવાનું કામ, બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવાનું કામ, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓમાં તાલમેલને બેહતર કરવાનું કામ, આવા અનેક કામ ઝડપથી આગળ વધતા રહેશે.
Wherever #GeneralBipinRawat may be, in the days to come, he will see India moving ahead with new resolutions: PM Narendra Modi in Balrampur #TamilNaduChopperCrash pic.twitter.com/tC0UF01BOk
— ANI UP (@ANINewsUP) December 11, 2021
યુપીના બલરામપુરમાં સરયુ નહેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બલરામપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સરયુ નહેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. સરયુ કેનાલ પ્રોજેક્ટનું સ્વપ્ન આખરે 43 વર્ષ બાદ સાકાર થયું છે. આ 808 કિલોમીટર લાંબી નહેર યોજનાનો લાભ ગોંડા, બલરામપુર, બહરાઈચ, શ્રાવસ્તી સહિત નવ જિલ્લાના ખેડૂતોને મળશે. તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે.
PM મોદીનાં અખિલેશ યાદવ પર પ્રહાર
PM મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે અગાઉ મહિલાઓ ઘરથી બહાર નીકળતા ડરતી હતી. અગાઉની સરકારમાં માફિયાઓ ફાવી ગયા હતા અને હવે તેઓ ડરે છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર મહિલાઓ માટે કામ કરે છે માટે અમે આવાસ યોજનામાં મહિલાના નામે ઘર આપ્યા હતા. તેમના ઘરોમાં ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી બેઝિક જરૂરિયાત ઊભી કરાવી. અખિલેશ યાદવની જૂની સરકાર અંગે તેમણે કહ્યું હતું કે તેમનું કામ માત્ર ફિટ કાપવાનું એટલે કે ઉદ્ઘાટનો કરવાનું છે અમે તે બધા કામ પૂરા પણ કરીએ છીએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime