બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 09:10 AM, 11 August 2023
કેન્સર એક ગંભીર બીમારી છે. આ બીમારીને લઈને લોકોની અંદર ખૂબ જ વધારે ડર હોય છે. લિવર કેન્સર (Liver Cancer), બ્રેઈન ટ્યૂમર (Brain Tumor), લંગ્સ કેન્સર (Lungs Cancer), બ્લડ કેન્સર (Blood Cancer), માઉથ કેન્સર (Mouth Cancer), સ્કીન કેન્સર (Skin Cancer)ના નામ વધારે સાંભળ્યા હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેન્સરના ઘણા પ્રકાર છે. જેનું નામ અત્યાર સુધી તમે સાંભળ્યું જ નહીં હોય.
કેન્સર શું છે?
આજકાલની મોર્ડન લાઈફસ્ટાઈલમાં ઘણી ગંભીર બીમારી આપણી આસપાસના લોકોમાં જોવા મળે છે. પરંતુ આ બધી બીમારીઓની વચ્ચે કેન્સર એક સૌથી વધારે ખતરનાક બીમારી છે. શરીરમાં ઘણા ખરાબ સેલ્સ હોય છે. જ્યારે શરીર નવા સેલ્સ બનાવે છે તો જુના સેલ્સ ખરાબ થઈને પોતાને ખતમ કરી દે છે.
પરંતુ જ્યારે કેન્સર કોઈ શરીરમાં પ્રવેશ કરે છે તો રેડ બ્લડ સેલ્સ અને વ્હાઈટ બ્લડ સેલ્સની વચ્ચેનું બેલેન્સ સંપૂર્ણ રીતે બગડી જાય છે અને ખરાબ સેલ્સ સતત વધવા લાગે છે અને આ ખરાબ સેલ્સ કેન્સરનું રૂપ લઈ લે છે.
ખરાબ સેલ્સ જે રીતે વધે છે તે જલ્દી જ કેન્સર વાળું ટ્યુમર બની જાય છે. કેન્સરને દુનિયાની સૌથી ગંભીર બીમારી માનવામાં આવી છે. સાથે જ દુનિયાભરમાં મૃત્યુપામનાર લોકોના પ્રમુખ કારણોમાંથી એક કેન્સરને માનવામાં આવ્યું છે.
WHOના અનુસાર આખી દુનિયામાં વર્ષ 2020 સુધી 6માંથી એક આદમી કેન્સરની બીમારીના કારણે મરતા હતા. ત્યાં જ રિસર્ચર કેન્સરની બીમારી પર ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. કેન્સરનું મુખ્ય કારણ મ્યુટેશન અથવા તો તમારા સેલ્સમાં ડીએનએમાં થતા ચેન્જીસ છે. કેન્સર તમને જેનેટિક કારણોના કારણે પણ થાય છે.
આ કારણે 33 ટકા લોકો કેન્સરના કારણે મરે છે
WHO અનુસાર લગભગ 33 ટકા લોકોના કેન્સરથી થતા મોત તમાકૂ, દારૂ, હાઈ બોડી માસ ઈન્ડેક્સ, ઓછા ફળ અને શાકભાજી ખાવા અને જરૂરી શારીરિક ગતિવિધિ ન કરવાના કારણે થાય છે.
કેન્સરના આટલા પ્રકાર તમે કદાચ જ સાંભળા હશે.
આ બધા ઉપરાંત પણ કેન્સરના ટાઈપ્સ છે
કેન્સર એક ગંભીર બીમારી છે. કેન્સર કોઈ પણ ટાઈપનું હોય વ્યક્તિ માટે ખતરનાક છે. પરંતુ જો તમને કેન્સરની બીમારીની જાણકારી તેના ફર્સ્ટ સ્ટેજમાં મળે તો તમે જીવનના થોડા દિવસો બચાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh