બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two people died of heart attack in Surendranagar's Lakhtar taluka within 12 hours
Kishor
Last Updated: 02:34 PM, 15 November 2023
કોરોના બાદ હાર્ટ એટકે પણ મોટાપાયે હાઉ ઉભો કર્યો છે. યુવાઓમાં એકાએક હાર્ટ ફેઈલ થવામાં કેસમાં આવેલ વધારાને લઈ તબીબો કારણ જાણવાની દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 12 કલાકમાં જ બે વ્યક્તિને હાર્ટ એટેક ભરખી જતા તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા છે. બીજી બાજુ સ્થાનિક લોકોએ આ પંથકની આરોગ્ય વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
ઇમર્જન્સી સારવારના અભાવ પણ મુખ્ય કારણ
સુરેન્દ્રનગરના લખતર તાલુકામા આવેલ ડેરવાળા ગામેં રહેતા આધેડ નીરૂભા રાણાને એકાએક છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો.જેને લઈને તેઓએ પરિજનોને દુઃખાવાની ફરિયાદ કરતા આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર મળે તે પહેલા જ આધેડને કાળ આંબી ગયો હોવનો ફરજ પરના તબીબે ઉલ્લેક કર્યો હતો. જેથી પરિજનોમાં રોકકળ મચી છે.
10 જેટલા મોત માત્ર મહિનામાં થતા પંથકમાં ભય
બીજી બાજુ લખતર તાલુકાના લીલાપુરની મહિલાના પણ હદય દગો આપતા તેમનું પણ અકાળે મોત થયું છે. જેને લઈને પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આમ માત્ર જ માસમાં 10 જેટલા માનવ મોત થયાનો સ્થાનીકોએ દાવો કર્યો છે. જેને લઈને પંથકમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ઇમર્જન્સી સારવારનો અભાવ મોત પાછળ જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યું હતું. કારણે કે અમૂક વિસ્તારમાં રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાથી ઇમરજન્સી કેસમાં દર્દીને મોટા શહેરોમાં લઈ જવાની નોબત આવે છે. જે સમયસર ન મળતા અમુક કિસ્સા દર્દી મોતને ભેટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime