બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Transit of Mercury in Capricorn: Be careful with these 4 zodiac signs

ધર્મ / મકરમાં બુધનું પરિવર્તન: આ 4 રાશિના જાતકો રહે સાવધાન! નહીં તો નોકરીથી લઇને દાંપત્ય જીવન પર થશે આડઅસર

Pooja Khunti

Last Updated: 11:01 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ ગ્રહ 1 ફેબ્રુઆરી, ગુરુવારનાં બપોરે 2:29 વાગ્યે મકર રાશિમાં ગોચર થશે અને 20 ફેબ્રુઆરી, મંગળવાર સવારે 6:07 વાગ્યા સુધી વિરાજમાન રહેશે. જ્યોતિષ મુજબ બુધ ગોચરનાં કારણે આ 4 રાશિનાં જાતકો પર પ્રભાવ પડશે.

  • પરિવારમાં વાદ-વિવાદ સર્જાય શકે છે
  • તમારી કોઈ કીમતી વસ્તુ ચોરી થઈ શકે છે
  • તમારા જીવનસાથી સાથે યોગ્ય વર્તન કરો

ગ્રહોનાં રાજકુમાર બુધ 1 ફેબ્રુઆરી, ગુરુવારનાં બપોરે 2:29 વાગ્યે મકર રાશિમાં ગોચર થશે અને 20 ફેબ્રુઆરી, મંગળવાર સવારે 6:07 વાગ્યા સુધી વિરાજમાન રહેશે. મિથુન અને કર્ક સહિત 4 રાશિના લોકો બુધના ગોચરથી વધુ પ્રભાવિત થઈ શકે છે. તેમની નોકરી, ધંધો, સ્વાસ્થ્ય અને અંગત જીવન પર વિપરીત અસર થઈ શકે છે. જાણો કે મકર રાશિમાં બુધના ગોચર થવાથી આ રાશિના જાતકોના જીવનમાં શું પ્રભાવ પડશે. 

બુધ ગોચરનાં કારણે આ 4 રાશિનાં જાતકો પર અશુભ પ્રભાવ પડશે 

મિથુન રાશિ 
તમારા સુખ-સુવિધાઓ ઓછા થશે. કારકિર્દીમાં મહેનતનું ફળ તાત્કાલિક મળશે નહીં. પરિવારમાં વાદ-વિવાદ સર્જાય શકે છે. જેના કારણે તમે ચિંતામાં રહેશો. સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડશે. નોકરી કરતાં લોકો પર કામનું દબાળ રહેશે. ખર્ચ વધી શકે છે. લગ્નજીવન પર પણ અસર થઈ શકે છે. 

કર્ક રાશિ 
આર્થિક નુકસાન થઈ શકે છે. તમારી કોઈ કીમતી વસ્તુ ચોરી થઈ શકે છે અથવા કોઈ મોટું નુકસાન થઈ શકે છે. 1 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી પ્રવાસ કરવાનું ટાળો. નોકરી કરતાં લોકોનાં જીવનમાં પ્રભાવ જોવા મળી શકે છે.  ધંધામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. 

વાંચવા જેવું: ગુપ્તતેશ્વર મહાદેવ મંદિર: અહીં આવેલી છે એવી ગુફા જ્યાં હજારો વર્ષથી અશ્વત્થામા ચડાવે છે ફૂલ

ધન રાશિ 
બુધ ગોચરનો નકારાત્મક પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ અને લગ્નજીવન પર પડશે. તમારા જીવનસાથી સાથે યોગ્ય વર્તન કરો. તેમની સાથે વિવાદ ટાળો. નોકરી કરતાં લોકોનાં પ્રમોશન પર પ્રભાવ પડી શકે છે. વધુ ખર્ચને કારણે લોન લેવી પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જણાશે. 

કુંભ રાશિ 
બુધ ગોચરની અસર તમારા પારિવારિક જીવન પર પડશે. બાળકોની કારકિર્દીને લઈને ચિંતા વધી શકે છે. નોકરી કરતાં લોકો લાપરવાહીથી બચે. રોકાળ પર લાભ જોવા નહીં મળે. લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ