બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Tragic accident in Rajasthan Sriganganagar 5 children die

દુખદ / રાજસ્થાનમાં દર્દનાક દુર્ઘટના, ખેતરમાં બનાવેલી તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓ સહિત 5 બાળકોના મોત

Hiralal

Last Updated: 03:25 PM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયેલી એક દર્દનાક દુર્ઘટનામાં ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં નાહવા ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાને કારણે મોત થયા હતા.

  • રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દર્દનાક દુર્ઘટના
  • ખેતરમાં બનાવાયેલી તલાવડીમાં ડૂબવાથી પાંચ બાળકોના મોત 
  • બાળકો નાહવા માટે પડ્યાં હતા તલાવડીમાં 

વરસાદી સિઝનમાં દુર્ઘટના સામાન્ય વાત છે એટલે ચોમાસાની સિઝનમાં વધારે સાવધાની રાખવી પડતી હોય છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક ખૂબ આઘાતજનક ઘટના બની છે જેમાં ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડીમાં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા હતા. મૃતકોમાં બે છોકરીઓ અને ત્રણ છોકરીઓ સામેલ છે. બધાની ઉંમર 10 વર્ષની છે. ઘટનાની ખબર મળતા લોકો ખેતરમાં દોડી ગયા હતા અને બાળકોની લાશ બહાર કાઢી હતી. 

1 બાળકને બચાવવા જતા બીજા બાળકો ઉતર્યા તલાવડીમાં, બધા ડૂબ્યા 
ગામના લોકોના જણાવ્યા પ્રમાણે ખેતરમાં બનેલી તલાવડીમાં 8 જેટલા બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન એક બાળક ઊંડા પાણી તરફ ગયો અને ડૂબવા લાગ્યો. આ દરમિયાન અન્ય બાળકો પણ તેને બચાવવા માટે પાણીમાં ઉતર્યા હતા અને તેઓ પણ ડૂબી જશે. આ દરમિયાન બહાર ઉભેલા 3 બાળકોએ અવાજ કર્યો, ત્યારબાદ ત્યાં નજીકના ખેતરમાં કામ કરતો એક વ્યક્તિ આવ્યો. જેમણે બીજા લોકોને અવાજથી બોલાવીને ડિગીમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. ગામલોકોએ તમામની લાશ બહાર કાઢી હતી. 

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો 
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, "શ્રીગંગાનગરના અનુપગઢ વિસ્તારમાં ડૂબી જવાથી ઘણા બાળકોના અકાળે મોત અત્યંત દુ:ખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ આપે. આ અપાર દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની સાથે છે. ઓમ શાંતિ!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ