બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Kishor
Last Updated: 08:52 PM, 13 August 2023
રજાના દિવસને લોકો આંનદ ઉત્સાહમાં વિતાવવા હોય છે. જેમાં લોકો ગરમાગરમ ભટુરે, પૂરી-શાક કે પકોડા, ભજિયાના સ્વાદની મોજ માણતા હોય છે. પરંતુ જીભને પસંદ આ ચટાકેદાર વસ્તુઓ ખરાબ તાસીરના લોકો માટે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તળેલી વસ્તુઓ ખાધા બાદ ખાટા અને તીખા ઓડકાર આવતા હોવાની મોટા ભાગના લોકોની સમસ્યા હોય છે.તેનાથી છુટકારો મેળવવા માટે કેટલીક ઉપાયો ખૂબ જ આવકારદાયક સાબિત થઈ શકે છે.
ઓડકારથી તાત્કાલીક રાહત મળશે
તીખી અને તળેલી વસ્તુ ખાધા બાદ જ્યારે તમને ખાટા ઓડકાર આવે તો તાત્કાલિક એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવી અને પી જવું જોઈએ. આ ઉપરાંત જો લીંબુ અને પાણીનો સ્વાદ પસંદ ન આવે તો તમે આ પાણીમાં કાળુ નમક મિક્ષ કરી શકો છો. જેનાથી સ્વાદ સારો આવે છે અને ઓડકારથી તાત્કાલીક રાહત મળે છે.
તાત્કાલિક પાચનમાં સુધારો કરે છે
વરસાદની મોસમમાં તળેલું ખાવાનું ખૂબ મન થતું હોય છે. પરંતુ આવા આહારથી ક્યારેક અપચાની સમસ્યા થઈ શકે છે. જેનાથી છુટકારો મેળવવાં માટે દહીંનો ઉપયોગ ખૂબ જ અકસીર છે. આ માટે દહીંમાં ખાંડ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. આનાથી પેટની અગ્નિ ઠંડી પડે છે અને ખાટા ઓડકાર પણ બંધ થશે. વધુમાં વરિયાળીનું પાણી પણ તાત્કાલિક પાચનમાં સુધારો કરે છે અને પેટમાં ઉત્પાદિત ગેસનો સામનો કરવામાં પણ મદદ કરે છે. આથી ભોજન બાદ વરિયાળી ખાવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir