વિરોધ પ્રદર્શન / અંબાજીના મોહનથાળને લઇ VHP હવે આક્રમક મૂડમાં, ઉતરશે ધરણા પર, સંતો-ભક્તોને પણ જોડાવવા આહ્વાન

The Vishwa Hindu Parishad will hold a dharna today as Mohanthal Prasad is stopped in Ambaji

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈ આજે અંબાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા યોજવામાં આવશે. આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ