બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / television actress aishwarya sakhuja wanted divorce with husband rohit nag Jyotish changed their life

મનોરંજન / નશાની હાલતમાં આ એક્ટ્રેસે કર્યા લગ્ન, વાત પહોંચી તલાક સુધી, બાદમાં થયું એવું કે તૂટતું દામ્પત્ય જીવન બચી ગયું

Manisha Jogi

Last Updated: 12:12 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઐશ્વર્યા સખૂજાના લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓ આ તેમના લગ્નજીવનમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે તેમણે તલાક લેવાનો નિર્ણય લઈ લીધો.

  • ઐશ્વર્યા સખૂજાના લગ્નજીવનમાં અનેક મુશ્કેલી.
  • તલાક લેવાનો નિર્ણય કેમ બદલી દીધો?
  • 6 વર્ષ સુધી ડેટ કરવા છતાં તલાક લેવાનું કેમ વિચાર્યું?

‘સાસ બિના સસુરાલ’ સીરિયલ ફેમ ઐશ્વર્યા સખૂજાના લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓ આવી. તેમના લગ્નજીવનમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે, તેમણે તલાક લેવાનો નિર્ણય બદલી નાંખ્યો હતો. તેમણે તેમના લગ્નજીવનમાં વધુ એક તક આપી અને તે વેકેશન માટે પણ ગઈ હતી. 

ઐશ્વર્યાએ રોહિત નાગને 6 વર્ષ સુધી ડેટ કર્યો હતો અને ત્યારબાદ લગ્ન કર્યા હતા. તેમ છતાં એકબીજા સાથે તાલમેલ બેસતો નહોતો. ઐશ્વર્યા જણાવે છે કે, ‘તેણે તેના કરિઅર પીક સમયે રોહિત સાથે લગ્ન કર્યા હતા. રોહિત કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા મારી સાથે હતો, તેમ છતાં હું તેની સાથે આ લગ્નજીવનના સાચવી શકતી નહોતી. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું, પરંતુ લગ્ન પછી એકબીજાને ઝેલી શકતા નહોતા. આ કારણોસર અમે અમારા લગ્નજીવનને એક તક આપી અને વેકેશન માટે બાલી ગયા.’ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aishwarya Sakhuja (@ash4sak)

બાલીમાં એક જ્યોતિષી સાથે અમારી મુલાકાત થઈ. જ્યોતિષીએ જણાવ્યું કે, અમારા બંને વચ્ચે અનહદ પ્રેમ છે, જે માટે અમારી ત્રીજા વ્યક્તિના સહારાની જરૂર નહોતી. જ્યોતિષે અમને અમારા લગ્ન અને એકબીજાના સાથ પર વિશ્વાસ કરતા શીખવ્યું. અમે 8 વર્ષથી સાથે રહી રહ્યા છીએ અને અમે ખુશ પણ છીએ. ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘રોહિત સાથે લગ્ન કરવા બાબતે તે શ્યોર નહોતી. તેણે તેના મિત્રોને પહેલેથી જ કહ્યું હતું કે, લગ્ન દરમિયાન તે નશામાં હતી. ફેરા સિવાય અમે આખો દિવસ નશામાં જ હતા. અમારા ત્રણ દિવસ આ રીતે જ પસાર થયા. અમને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ