બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / television actress aishwarya sakhuja wanted divorce with husband rohit nag Jyotish changed their life
Manisha Jogi
Last Updated: 12:12 PM, 17 April 2023
‘સાસ બિના સસુરાલ’ સીરિયલ ફેમ ઐશ્વર્યા સખૂજાના લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓ આવી. તેમના લગ્નજીવનમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે, તેમણે તલાક લેવાનો નિર્ણય બદલી નાંખ્યો હતો. તેમણે તેમના લગ્નજીવનમાં વધુ એક તક આપી અને તે વેકેશન માટે પણ ગઈ હતી.
ઐશ્વર્યાએ રોહિત નાગને 6 વર્ષ સુધી ડેટ કર્યો હતો અને ત્યારબાદ લગ્ન કર્યા હતા. તેમ છતાં એકબીજા સાથે તાલમેલ બેસતો નહોતો. ઐશ્વર્યા જણાવે છે કે, ‘તેણે તેના કરિઅર પીક સમયે રોહિત સાથે લગ્ન કર્યા હતા. રોહિત કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા મારી સાથે હતો, તેમ છતાં હું તેની સાથે આ લગ્નજીવનના સાચવી શકતી નહોતી. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું, પરંતુ લગ્ન પછી એકબીજાને ઝેલી શકતા નહોતા. આ કારણોસર અમે અમારા લગ્નજીવનને એક તક આપી અને વેકેશન માટે બાલી ગયા.’
બાલીમાં એક જ્યોતિષી સાથે અમારી મુલાકાત થઈ. જ્યોતિષીએ જણાવ્યું કે, અમારા બંને વચ્ચે અનહદ પ્રેમ છે, જે માટે અમારી ત્રીજા વ્યક્તિના સહારાની જરૂર નહોતી. જ્યોતિષે અમને અમારા લગ્ન અને એકબીજાના સાથ પર વિશ્વાસ કરતા શીખવ્યું. અમે 8 વર્ષથી સાથે રહી રહ્યા છીએ અને અમે ખુશ પણ છીએ. ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘રોહિત સાથે લગ્ન કરવા બાબતે તે શ્યોર નહોતી. તેણે તેના મિત્રોને પહેલેથી જ કહ્યું હતું કે, લગ્ન દરમિયાન તે નશામાં હતી. ફેરા સિવાય અમે આખો દિવસ નશામાં જ હતા. અમારા ત્રણ દિવસ આ રીતે જ પસાર થયા. અમને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh