બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / surya gochar 2023 sun transit in virgo or kanya these zodiac signs or rashi will be lucky
Manisha Jogi
Last Updated: 01:43 PM, 9 September 2023
સૂર્ય 17 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહના રાજા માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને આત્મા, જીવન શક્તિ, અધિકાર સાથે જોડીને દેખવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 1 વર્ષ પછી સૂર્યનું કન્યા રાશિમાં ગોચર થઈ રહ્યું છે, જેથી તે ખૂબ જ વિશેષ માનવામાં આવી રહ્યું છે.
સૂર્ય 17 સપ્ટેમ્બરના રોજ બપોરે 01:30 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. સૂર્ય ગ્રહ 1 વર્ષ પછી રાશિ પરિવર્તન કરી રહ્યો છે, જેથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
વૃષભ- સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને સમાજમાં માન સમ્માન મળશે. વિદ્યાર્થીઓને શુભ પરિણામ પ્રાપ્ત થશે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ વધુ મજબૂત થઈ શકે છે. દાંપત્ય જીવન માટે રાશિ પરિવર્તન ખૂબ જ ફળદાયી સાબિત થશે. આર્થિક લાભ પણ થઈ શકે છે.
કર્ક- સૂર્ય ગોચરથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં પ્રગતિ થશે. પરિવારનો માહોલ સારો રહેશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકો છો. આવકમાં વૃદ્ધિ થશે.
વૃશ્વિક- પ્રોફેશનલ જીવનમાં પ્રગતિ થશે. કાર્યસ્થળ પર પગાર વધવાનો યોગ બની રહ્યો છે. તમામ કાર્યોમાં પ્રગતિ થશે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને લાભ થશે. મહેનતનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. સહકર્મીઓનો સાથ પ્રાપ્ત થશે.
મકર- સૂર્યના રાશિ પરિવર્તનથી ભાગ્યનો સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે હાલનો સમય ફાયદાકારક સાબિત થશે. આરોગ્યમાં સુધારો થશે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કળા અને કૌશલ્ય ક્ષેત્રે પ્રગતિ થશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime