બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Dhruv
Last Updated: 03:05 PM, 21 March 2022
સુરતમાં હવે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યાં છે. આ વર્ષે 14723 વિદ્યાર્થીઓએ સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. ખાનગી શાળાઓ છોડીને વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લીધો છે. લોકોની આર્થિક સ્થિતિ કથળતા શિક્ષણ સમિતિ તરફ ઝુકાવ વધ્યો છે. તમને જણાવી દઇએ કે, કેટલીક સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી છે.
પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં 4થી 5 હજારનું વેઇટિંગ
શહેરના પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં 4થી 5 હજારનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3732 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. વરાછા ઝોનમાં 3527 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તો કતારગામ ઝોનમાં 2735 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.
ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવા શિક્ષણે વાલીઓને આકર્ષ્યા
જો કે, આની પાછળના કારણોમાંનું એક મુખ્ય કારણ કોરોનાના કારણે સુરતમાં જે રીતે લોકો આર્થિક સંકળામણ ભોગવી રહ્યાં છે તેના લીધે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યાં છે. તો બીજું કારણ એ છે કે, છેલ્લાં અથાગ વર્ષોના પ્રયત્નો બાદ શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ એવી છે કે જેમાં શિક્ષણનું સ્તર ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવું થઇ ગયું છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં વ્યવસ્થા પણ હવે સુધરી ગઇ છે. જો કે, ઘણાં બધાં એવાં કારણો પણ છે કે, જેના લીધે શિક્ષણ સમિતિ ઘણી વાર વિવાદમાં આવી ચૂકી છે પરંતુ હવે શાળાઓનું શિક્ષણ સુધરવાના કારણે સુરતની પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં તો 4થી 5 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3732 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
શિક્ષણ સમિતિની શાળાઓની વાત કરીએ તો સુરતના લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3732 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, વરાછા ઝોનમાં 3527 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે અને કતારગામ ઝોનમાં 2735 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ હિસાબથી જ લાગી રહ્યું છે કે, સુરતની શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે શિક્ષણથી માંડીને તમામ વ્યવસ્થાઓ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી થઇ રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir