બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 11:01 AM, 8 July 2023
રામ મંદિર કેસનો નિર્ણય 2019માં આવી ચુક્યો છે. પરંતુ આ જુનો કેસ આજે પણ લોકોના મનમાં તાજો છે. લગભગ 7 દશક સુધી અયોધ્યામાં રામ મંદિર બનવાને લઈને કેસ ચાલતો રહ્યો. પહેલા 30 સપ્ટેમ્બર 2010માં ઈલાહાબાદ હાઈકોર્ટે કેસ પર ચુકાદો આપ્યો. જેના બાદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા સંબંધીત નિર્ણય આપ્યો અને હવે આખા કેસ પર ફિલ્મ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જી હાં, રામ જન્મભૂમિના કોર્ટના વિવાદ પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં બોલિવુડના 90ના દશકના બે સુપરસ્ટાર લીડ રોલમાં હશે.
આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે શૂટિંગ
ફિલ્મને લઈને અમુક તાજી જાણકારી સામે આવી છે. જેના અનુસાર ફિલ્મમાં પક્ષ-વિપક્ષના વકીલની ભુમિકા માટે સની દેઓલ અને સંજય દત્ત સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની શૂટિંગ આ વર્ષે ઓગસ્ટથી શરૂ થશે.
ફિલ્મમાં સની દેઓલ અને સંજય દત્ત આમને સામને જોવા મળશે. બન્ને કોર્ટમાં એક બીજા વિરૂદ્ધ કેસ લડતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સંપૂર્ણ શૂટિંગ મુંબઈમાં થશે. જ્યાં એક આખો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યો અયોધ્યા મંદિરનો સેટ
મુંબઈના ફિલ્મ સિટીમાં જ અયોધ્યા મંદિરનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને કોર્ટ રૂમ ડ્રામા માટે કોર્ટ રૂમ બનાવવાનું પણ શરૂ થઈ ચુક્યું છે. જોકે હાલ ફિલ્મ સાથે જોડાયેલી અન્ય ડિટેલ સામે નથી આવી. પરંતુ ફિલ્મમાં સની દેઓલ અને સંજય દત્તની એન્ટ્રીથી તેમના ફેન જરૂર ખુશ થઈ ગયા હશે.
આ પહેલા પણ સની દેઓલે વકીલની ભુમિકા નિભાવી છે. તેમણે સુપરહિટ ફિલ્મ 'દામિની' ફિલ્મમાં પણ વકીલની ભુમિકા નિભાવી હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મમાં વકીલ બનીને બોલવામાં આવેલો તેમનો ડાયલોગ 'તારીખ પર તારીખ...' આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે પણ ઘણા લોકો આ ડાયલોગ બોલતા જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime