બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / સ્પોર્ટસ / Cricket / Sunil Shetty's statement on KL Rahul's poor performance, said- let his bat speak
Megha
Last Updated: 10:50 AM, 29 April 2023
થોડા સમય પહેલા જ બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયાના ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન થયા હતા. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી કેએલ રાહુલ ક્રિકેટમાં સારું પ્રદર્શન બતાવી શક્યો નથી એવામાં હવે તેના ક્રિકેટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
નોંધનીય છે કે દીકરી આથિયા સાથે કેએલ રાહુલના લગ્ન બાદ સુનીલ શેટ્ટી ઘણીવાર કહેતા જોવા મળે છે કે તે રાહુલને તેના જમાઈ તરીકે મેળવીને ખૂબ ખુશ છે. અભિનેતાનું તેના જમાઈ સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. જણાવી દઈએ કે આથિયા શેટ્ટીને 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ તેની સાથે લગ્ન કર્યા.
કેએલ રાહુલના મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. જેના કારણે સુનીલ શેટ્ટી પર તેમના જમાઈના પરફોર્મન્સને લઈને પણ વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે પણ સુનીલ શેટ્ટી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને એકદમ અલગ રાખે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલના ટ્રોલિંગ વિશે વાત કરવામાં આવી હતી.
આ વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે તેને પણ એક સમયે ટ્રોલ કરવામાં આવ્યો હતો અને લોકોએ તેને ખરાબ એક્ટર પણ કહ્યો છે. જો કે ઘણી વખત લોકો મને પૂછે છે કે કેએલ રાહુલને લોકો ટ્રોલ કરે છે આવી પરિસ્થિતિઓમાં તેને શું કરવું જોઈએ પણ એમને હું એટલું જ કહું છું કે કેએલ દેશ માટે રમે છે. દેશ માટે રમવા માટે પસંદ થવાનું સન્માન પોતાનામાં જ મોટી વાત છે.'
ટ્રોલર્સ કટાક્ષ કરતા સુનીલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે. ટ્રોલર્સ હંમેશા વિચારે છે કે તે કંઈપણ કહે અને આપણે એ સમજી અને માંની લઈશું...ઠીક છે. ટ્રોલર્સ ટ્રોલ કરતાં રહેશે એ કે હું કઈં નહીં બોલીએ, તેના બેટને બોલવા દ્યો, જીવનના એક તબક્કે નીચું અને બીજા સમયે ઊંચું અનુભવી શકો છો અને જ્યારે તમે તમારા પરિવાર સાથે ઘરે પાછા આવો છો ત્યારે તણાવ ઓગળી જાય છે. એ જ રીતે કેએલ રાહુલે પણ પ્રેક્ટિસ કરવી પડશે અને રમવું પડશે કારણ કે જીવન ત્યાં સમાપ્ત થતું નથી.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh