બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 08:11 AM, 20 August 2023
હિંદુ ધર્મમાં સૂર્યદેવતાને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે રવિવાર છે અને આજે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સૂર્ય ભગવાનને નિયમિત જળ ચઢાવવાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. સૂર્યદેવતાને અર્ધ્ય આપવાથી કષ્ટથી છુટકારો મળે છે, પરંતુ યોગ્ય નિયમ અનુસાર જળ અર્પણ કરવું જોઈએ. દરેક દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતે પૂજાના નિયમોનું પાલન કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
નવા રસ્તાઓ ખુલે છે
સૂર્યદેવતાને નિયમ અનુસાર જળ અર્પણ કરવાથી જીવનમાં અનેક નવા રસ્તાઓ આપમેળે ખુલી જાય છે.
તાંબાના લોટાથી જળ અર્પણ
માનવામાં આવે છે કે, સૂર્યદેવતાને તાંબાના લોટાથી જળ અર્પણ કરવું જોઈએ.
લાલ કપડાં પહેરવા
લાલ કપડા પહેરીને સૂર્યદેવતાને જળ અર્પણ કરવું જોઈએ, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મંત્ર જાપ
સૂર્યદેવતાને જળ અર્પણ કરતા સમયે ‘ઓમ મંત્રાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ.
ધનની ઊણપ નહીં
ઊગતા સૂર્યને જળ અર્પણ કરવાથી ધનની કમી થતી નથી.
સ્વચ્છ કપડાં
સૂર્યદેવતાને ધોયેલા કપડાં પહેરીને સ્નાન કર્યા પછી જ જળ અર્પણ કરવું જોઈએ.
રોલી અને ફૂલ
સૂર્યદેવતાને જળ અર્પણ કરતા ત્યારે જળ ભરેલ કળશમાં રોલી અને ફૂલ જરૂરથી હોવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર