બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 07:04 PM, 15 September 2023
ડિપ્રેશન એક એવી સમસ્યા છે જે ધીમે ધીમે મોટુ સ્વરૂપ ધારણ કરે છે. આ એવી સમસ્યા છે જે વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી મજબુર કરી શકે છે. ચિંતાની વાત એ છે કે આજે પણ લોકો આ સમસ્યા અંગે વાત કરવાથી દૂર ભાગે છે. કોઈની મેન્ટલ હેલ્થ ખરાબ થઇ રહી હોઈ તો તેણે લક્ષણ પણ દેખાતા નથી. ચિંતા, ડર અને મૂંઝવણથી થતી શરૂઆત ડિપ્રેશન બની જાય છે. જે બાદમાં અનેક સમસ્યાઓનું કારણ બને છે.
અમેરિકન સાઈકેટ્રી એસોસિઅનના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ભાગદોળથી ભરેલા જીવનને લીધે હાલત વધુ ખરાબ થઇ ગયા છે. 14 વર્ષથી 30 વર્ષની ઉંમરમાં આ સમસ્યાના વધુ કેસ સામે આવી રહ્યા છે. મોટાભાગના કેસમાં લોકોને ખબર જ નથી હોતી કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે...
હવે સૌથી મોટો સવાલ એ છે કે કેવી રીતે ખબર પડે કે તમે ડિપ્રેશનનો શિકાર થઇ રહ્યા છો. આ અંગે ડૉક્ટરનું કહેવું છે કે શરૂઆતના લેવલમાં ડિપ્રેશનના લક્ષણની ઓળખ કરી તેનો ઈલાજ કરી શકાય છે. પરંતુ આજે પણ લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર સાથે વાત કરવાનું ટાળે છે. આજ મોટુ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર બની જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વધુ લોકો ડિપ્રેશનથી પીડિત છે. માનસિક સ્વાસ્થ્યને લઈને જાગૃતતા લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલા ડિપ્રેશનના લક્ષણોને ઓળખવા જરૂરી છે. જે 90 ટકા દર્દીમાં જોવા મળે છે.
આર્ટેમિસ હોસ્પિટલ ગુરુગ્રામના હેડ કંસાલ્ટન્ટ મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયર સાઇન્સ ડૉ. રાહુલ ચંડૉકે આ 11 લક્ષણ જણાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime