બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / આરોગ્ય / sugar free pills tablets side effect can cause cancer and weight gain related problems
Vaidehi
Last Updated: 04:50 PM, 25 October 2023
ડાયાબિટીઝનાં દર્દીઓ મોટાભાગે પોતાની ચા/કૉફીમાં ખાંડની જગ્યાએ શુગર-ફ્રી પિલ્સનો ઉપયોગ કરે છે. જે લોકો ડાયાબિટીઝની બોર્ડરલાઈન પર છે કે જેમણે ખાંડનું સેવન નથી કરવાનું તેઓ પણ આ પિલ્સનો ઉપયોગ કરતાં હોય છે. આ શુગર-ફ્રી પિલ્સ ખાદ્ય પદાર્થને ગળ્યું બનાવે છે. પણ શું આ શુગર-ફ્રી પિલ્સ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે ?
શુગર-ફ્રી પિલ્સ ખાવાથી નુક્સાન થાય છે
શુગર-ફ્રી પિલ્સમાં રહેલ કૃત્રિમ મિઠાસ પેદા કરનારા રસાયણ શરીર માટે હાનિકારક હોય છે. તેમાં એસ્પાર્ટેમ, એસેસુલ્ફેમ પોટેશિયમસ સુક્રાલોઝ વગેરે જેવા રસાયણ ભેળવવામાં આવે છે જે લાંબા સમયસુધી ખાવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થવા લાગે છે. તેનું નિયમિત અને વધારે માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર લેવલ અસ્થિર થઈ શકે છે, વજન વધી શકે છે અને કિડની પર પણ અસર થઈ શકે છે.તેથી ડાયાબિટીઝનાં દર્દીઓએ શુગર પિલ્સની જગ્યાએ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક અન્ય વિકલ્પો શોધવા જોઈએ.
શુગર ફ્રી પિલ્સની સાઈડ ઈફેક્ટ્સ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime