બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / Stoneman in Vadodara: 1,628 stones came out of 35-year-old patient's body, even doctors who operated were stunned
Vishal Khamar
Last Updated: 06:46 PM, 28 July 2023
વડોદરામાં 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણે નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું.
સોનોગ્રાફી બાદ ખબર પડી કે પિતાશયની પથરીનો દુઃખાવો છેઃ ર્ડા.લલિત મછાર
લેપ્રોસ્કોપી સર્જન ર્ડા. લલિત મછારે જણાવ્યું હતું કે, મોહમ્મદ પઠાણ જ્યારે દાખલ થયા ત્યારે તેઓ ઈમરજન્સી દર્દી તરીકે દાખલ થયા હતા અને દર્દીને પેટમાં સખ્ત દુખાવો હતો. જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. જે બાદ સોનોગ્રાફીમાં ખબર પડી કે તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. જે બાદ એને સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી. ત્યારે જે તે સમયે ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતું તે સમયે તેમને ન્યુમોનાઈટીસ થયો હતો. ત્યારે આ જે ઓપરેશન છે તે સંપૂર્ણ પણે વ્યક્તિને બેભાન કર્યા બાદ જ કરવામાં આવે છે. ગત રોજ આ સર્જરી કરવામાં આવી હતી.
પથરીનાં દુઃખાવાનાં લક્ષણો
પથરીનાં દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. પથરી રેતીનાં નાના કણથી માંડીને ઇંડાના કદ સુધીની પણ હોઈ શકે છે. શરીરના બંને પડખામાંથી-કમરમાંથી પેઢુની આસપાસ વિશેષ પીડા થવી, ડૂંટીમાં, મૂત્રવાહિનીની નસોમાં તથા પેટમાં શૂળ ભોંકાય તેવી ભયંકર વેદના થવી. મૂત્રનો માર્ગ રોકાય જવો, વારંવાર પીડા સાથે પેશાબ થવો, મોળ આવવી, ઊલટી જેવું થવું, પેશાબમાં લોહી જવું, બળતરાં થવી, પેશાબમાં ચેપ થવો વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.
ઓપરેશન વિના જ પથરીને આ ઉપાયથી કરો દૂર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh