બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly revelation about kohli said i did not remove him from captaincy
Arohi
Last Updated: 11:14 AM, 5 December 2023
ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને જ્યારે કેપ્ટન્સીથી હટાવવામાં આવ્યા ત્યારે તે મામલો ખૂબ જ વિવાદમાં રહ્યો હતો. કોહલીના ફેંસ સોશિયલ મીડિયા પર બીસીસીઆઈ સહિત બધા અધિકારીઓ પદ પર બેઠેલા દિગ્ગજોને તેના માટે જવાબદાર ગણાવી રહ્યા હતા. ફેંસ ઈચ્છતા હતા કે કોહલી હજુ કેપ્ટન્સી કરે.
𝗪𝗜𝗡𝗡𝗘𝗥𝗦 👏
— BCCI (@BCCI) December 3, 2023
Congratulation to the Suryakumar Yadav-led unit on winning the #INDvAUS T20I series 4-1 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/IoLhgW1U0J
ખબર એવી પણ આવી હતી કે કોહલી ટી20 ફોર્મેટમાં કેપ્ટન્સી કરવા માંગતા હતા. પરંતુ તેમની પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી. તેને લઈને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ગાંગુલીએ પોતે કહ્યું કે તેમણે કોહલીને કેપ્ટન્સીથી નથી હટાવ્યા.
ગાંગુલીને માનવામાં આવી રહ્યા હતો જવાબદાર
કોહલી પાસેથી વર્ષ 2021માં જ કેપ્ટન્સી લઈ લેવામાં આવી હતી. હવે 2 વર્ષ બાદ આ મામલો ફરી એક વખત સામે આવ્યો છે, જ્યારે સૌરવ ગાંગુલીએ તેના પર નિવેદન આપ્યું છે. ફેંસ જેને કોહલીને કેપ્ટન્સીથી હટાવવા માટે વિલન સમજી રહ્યા હતા. હવે તેમણે પોતે કહી દીધુ છે કે કોહલીને કેપ્ટન્સીથી હટાવવાની પાછળ મારો હાથ નથી.
Feeling of Maiden series win as Captain 🏆
— BCCI (@BCCI) December 4, 2023
Backing last-over hero Arshdeep 👊
Message for fans 🤗
Skipper SKY heaps praises on #TeamIndia's impressive all-round performance after an entertaining Bengaluru thriller!
Full video 📽️ By @28anand | #INDvAUS https://t.co/YQAvB3lGil pic.twitter.com/XlVEttb1mQ
કોહલી પાસેથી કેમ પરત લેવામાં આવી કેપ્ટન્સી?
સૌરવ ગાંગુલીએ એક શૉ વખતે કહ્યું કે તેમણે વિરાટ કોહલીને કેપ્ટન્સીથી નથી હટાવ્યા. કોહલી ટી20 ફોર્મેટમાં કેપ્ટન્સી ન હતા કરવા માંગતા. કોહલીને તેમાં કોઈ રૂચિ ન હતી. તેના કારણે જ કેહલીને કહેવામાં આવ્યું કે જો તમે ટી20માં કેપ્ટન્સી નથી કરવા માંગતા તો યોગ્ય રહેશે કે તમે વાઈટ બોલ ક્રિકેટની કેપ્ટન્સી જ છોડી દો. માટે કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ કોહલીની જ ઈચ્છા હતી કે તે ટી20 ફોર્મેટની કેપ્ટન્સી ન કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime