બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ધર્મ / Solar eclipse on Diwali night then lunar eclipse on the night of dev Diwali: This zodiac will have bad effect
Megha
Last Updated: 09:53 AM, 30 September 2022
હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે કારતક મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે કારતક મહિનામાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે અને કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. જો કે આ વખતે આ બંને મોટા તહેવાર ગ્રહણની છાયામાં ઉજવશે. જણાવી દઈએ કે દિવાળી પર સૂર્યગ્રહણ છે અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણ છે લાગવાનું છે. ફક્ત 15 દિવસમાં લગનાર આ બે ગ્રહણની મોટી અસર તમામ રાશિના લોકોના જીવન પર પડશે.
દિવાળી પર શું પડશે સૂર્યગ્રહણ ની અસર
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે 24 ઓક્ટોબરની સાંજથી અમાસ શરૂ થશે અને એ જ દિવસે દિવાળી ઉજવવામાં આવશે. દિવાળી પછીના બીજા દિવસે લાગનાર સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરની સાંજે 04.23 મિનિટથી શરૂ થઈને સાંજે 06.25 સુધી ચાલશે.જો કે ભારતમાં સૂર્યગ્રહણ નહીં દેખાય.
દેવ દિવાળી શું પડશે ચંદ્રગ્રહણની અસર
બીજી તરફ આ વર્ષે 8 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂનમ છે અને સામાન્ય રીતે પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે પણ 8 નવેમ્બરે ચંદ્રગ્રહણના કારણે આ વખતે દેવ દિવાળી એક દિવસ પહેલા 7 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને એટલા માટે જ એક દિવસ પહેલા દેવ દિવાળી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સૂર્યગ્રહણની કઈ રાશિ પર કેવી અસર પડશે
સૂર્યગ્રહણ 4 રાશિઓ માટે સારું નહીં નીવડે. વૃષભ, મિથુન, કન્યા અને તુલા રાશિના લોકોએ દિવાળી પર આ સૂર્યગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh