બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 09:56 PM, 14 June 2023
અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા અંગે સ્કાયમેટની મોટી આગાહી સામે આવી છે.
'વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે'
સ્કાયમેટના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બિપરજોયની સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ ભાગોમાં થશે તેમજ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડું જ્યાં પણ લેન્ડફોલ થશે ત્યાં તબાબી મચાવશે
સ્કાયમેટંનું નિવેદન
સ્કાયમેટે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 180 કિમીની પરંતુ તે લેન્ડફોલ થશે ત્યારે તેની સ્પીડ ઘટી છે અને 130થી 140 રહેશે. તેમણે જણાવ્યું કે, કચ્છમાં માંડવી, જખૌ તેમજ કંડલા સહિતના વિસ્તારમાં આ વાવાઝોડાની અસર થશે તેમજ જામનગર અને મોરબીમાં પણ આ વાવાઝોડાની અસર થશે.
NDRFની ટીમો તૈનાત
આર્મી સિવાય એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 12 એન્ડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે કેટલીક ટીમને રાજકોટ અને ગાંધીધામમાં તૈનાત કરાઈ છે. જેથી જરૂરિયાતના સમયે તેને સરળતાથી મૂવ કરી શકાય એટલે ત્રણ જેટલી ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 15 ટીમ તૈનાત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime