બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Skymet big forecast for Cyclone Biperjoy

સાયક્લોન અપડેટ / 'વાવાઝોડું ટકરાશે ત્યારે થોડું નબળું પડશે, સૌથી વધુ અસર ગુજરાતના આ ભાગોમાં થશે, સ્કાયમેટનું અનુમાન

Dinesh

Last Updated: 09:56 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કાયમેટના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બિપરજોયની સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ ભાગોમાં થશે

  • બિપરજોય વાવાઝોડા અંગે સ્કાયમેટની મોટી આગાહી
  • "બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ વધી રહ્યું છે આગળ"
  • બિપરજોયની સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ ભાગોમાં થશે:સ્કાયમેટ


અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા અંગે સ્કાયમેટની મોટી આગાહી સામે આવી છે. 

'વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે'
સ્કાયમેટના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બિપરજોયની સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ ભાગોમાં થશે તેમજ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડું જ્યાં પણ લેન્ડફોલ થશે ત્યાં તબાબી મચાવશે

સ્કાયમેટંનું નિવેદન
સ્કાયમેટે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 180 કિમીની પરંતુ તે લેન્ડફોલ થશે ત્યારે તેની સ્પીડ ઘટી છે અને 130થી 140 રહેશે. તેમણે જણાવ્યું કે, કચ્છમાં માંડવી, જખૌ તેમજ કંડલા સહિતના વિસ્તારમાં આ વાવાઝોડાની અસર થશે તેમજ જામનગર અને મોરબીમાં પણ આ વાવાઝોડાની અસર થશે.

NDRFની ટીમો તૈનાત
આર્મી સિવાય એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 12 એન્ડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે કેટલીક ટીમને રાજકોટ અને ગાંધીધામમાં તૈનાત કરાઈ છે. જેથી જરૂરિયાતના સમયે તેને સરળતાથી મૂવ કરી શકાય એટલે ત્રણ જેટલી ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 15 ટીમ તૈનાત કરાઈ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ