બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:58 PM, 3 October 2023
જો તમે દિવસભર મોબાઈલ ચલાવ્યાં કરો છો તો ચેતી જજો કારણકે આ આદત તમારી આંખોની રોશની છીનવી પણ શકે છે. હેલ્થ એક્સપર્ટસ પણ સ્માર્ટફોનનાં સાઈડ ઈફેક્ટસ બાબતે ચેતવણી આપતાં રહે છે. કારણકે તેના સાથે સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતો ફોનનો ઉપયોગ કરવાથી ગ્લૂકોમાની બીમારી પણ થઈ શકે છે જેના કારણે આંધળાપણું આવી શકે છે.સ્ક્રીનથી નિકળતી બ્લૂ લાઈટ્સ આંખો માટે ખતરનાક હોય છે. તેથી સ્માર્ટફોનથી આંખોનું રક્ષણ કરવું આવશ્યક છે.
ફોકસ કરવામાં મુશ્કેલી
હેલ્થ એક્સપર્ટસ્ અનુસાર સ્માર્ટફોનની આભાસી દુનિયા મગજને વિચલિત કરી શકે છે. તે મગજ પર ખોટી અસર કરે છે. તેના લીધે ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે. જે બાળકો વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે તેમને ભણતર પર ફોકસ કરવામાં મુશ્કેલી થાય છે.
મેન્ટલ હેલ્થ પર અસર
સ્માર્ટફોન પર વીડિયોગેમ અને અન્ય એપનો વધુપડતો ઉપયોગ બાળકો સહિત વયસ્કોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની સ્થિતિ પેદા કરે છે. તે મેન્ટલ હેલ્થને પ્રભાવિત કરે છે. સતત ફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુ:ખાવો અને માઈગ્રેનનું પણ જોખમ વધી શકે છે. તેથી તમારે સ્ક્રીન ટાઈમને ઓછો કરવો જોઈએ.
સૂવાનાં એક કલાક પહેલાં ફોન છોડી દેવો
એક્સપર્ટ અનુસાર રાત્રીમાં સૂવાનાં આશરે એક કલાક પહેલાં સ્ક્રીનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આ સિવાય નોટિફિકેશન મેનેજ કરવી જેથી વારંવાર ફોન વાગે ત્યારે આપણું ધ્યાન ફોન તરફ ન જાય. મોબાઈલ પર આઈપ્રોટેક્શન પણ લગાડવું જોઈએ જેથી આંખોને નુક્સાનથી બચાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh