બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / side effects of consuming excess amount of sugar
Arohi
Last Updated: 03:58 PM, 20 February 2024
ખાંડ આપણા ભોજનનો એક મહત્વનો ભાગ છે. ગળી વસ્તુઓ કે પછી ચા કે કોફી લગભગ દરેક વસ્તુમાં લોકો મિઠાસ માટે ખાંડનો જ ઉપયોગ કરે છે. તેનો સ્વાદ ઘણા લોકોની જીભને ખૂબ જ પસંદ આવે છે. આજ કારણ છે કે ગળી વસ્તુઓ ખાવાના શોખીન લોકો મોટાભાગે જરૂર કરતા વધારે તેનું સેવન કરવા લાગે છે. જેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. વધારે પ્રમાણમાં ખાંડ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જાણો તેનાથી માનસિક હેલ્થ પર શું અસર થાય છે.
મૂડમાં ફેરફાર
જો તમે નિયમિત રીતે રોજ વધારે પ્રમાણમાં ખાંડનું સેવન કરી રહ્યા છો તો તેનાથી તમારા મૂડમાં ફેરફાર થઈ શકે છે. વધારે પ્રમાણમાં ખાંડના સેવનથી મૂડ સ્વિંગ્સ, એન્ઝાયટી અને ડિપ્રેશન થઈ શકે છે. તેના કારણે તમે મોટાભાગે રાહત માટે ખાંડ ખાવાની ઈચ્છા કરતા રહો છો.
થાક અને ચિડચિડા પણુ
ડોપામાઈનના ઝડપથી રિલીઝ થવાના કારણે ખાંડ મૂડ અને એનર્જીમાં થોડો વધારો કરી શકે છે. જોકે અમુક સમય બાદ તેનું વધારે સેવન કરવાના કારણે તમને થાક લાગવો. ચિડચિડા થવું અને વધારે સ્ટ્રેસ થવા જેવી સમસ્યા થઈ શકે છે.
ખાંડની લત લાગવી
નશીલા પદાર્થોની જ જેમ ખાંડ પણ મગજના મુખ્ય કેન્દ્રોને ટ્રિગર કરે છે. જેનાથી ક્રેવિંગ્સ અને લત લાગવા જેવા લક્ષણ જોવા મળે છે. જે તમાપા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.
બ્રેઈનનો સોજો વધવો
જરૂર કરતા વધારે ખાંડનું સેવન મગજમાં સોજાને વધારે છે. જે ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાને વધારી શકે છે.
બ્રેન ફોગ
વધારે પ્રમાણમાં ખાંડ ખાવાથી તમારૂ કોગ્નેટિવ ફંક્શન ખરાબ થઈ શકે છે. તેનાથી યાદશક્તિ ધ્યાન કેન્દ્રીત કરવા અને નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir