બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 07:28 PM, 13 October 2023
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ આવતી કાલે થવા જઈ રહી છે. આ મેચથી પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું ટેન્શન યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ છે. થોડા સમય પહેલાં ગિલને ડેન્ગ્યૂ થયો હતો જેના લીધે તે કેટલીક મેચ નહોતા રમી શક્યાં. હવે પાકિસ્તાન સામે થવા જઈ રહેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે.
કેપ્ટન રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શુભમન ગિલની આવતીકાલની મેચમાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે પાકિસ્તાન સામેના મેચને પણ અન્ય મેચની જેમ જ જોઈ રહ્યાં છીએ.અંતિમ બે મેચ રમ્યા એવી જ રીતે આવતીકાલની મેચ પણ રમીશું. આ સિવાય મેચને લઈને અનુભવાતા પ્રેશર પર રોહિત શર્માએ કહ્યું કે પોતાના જ દેશમાં અને પોતાના જ દેશના દર્શકો હોય ત્યારે પ્રેશર જેવું કંઈ લાગતું નથી. શુભમન ગિલની વાપસી પર રોહિત શર્માએ નિવેદન આપ્યું કે ગિલ આવતી કાલની મેચ માટે ૯૯.૯૯% હાજર રહેશે.”
BCCIનાં પૂર્વ ચીફ સિલેક્ટરનું નિવેદન
BCCI પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે,“ શુભમન ગિલ ચોક્કસપણે આ મેચ રમશે. તેમને માત્ર તાવ હતો. હવે તે સ્વસ્થ થઈ ગયાં છે.” તેમણે આગળ કહ્યું કે “અમે સાંભળ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે ગિલ બીજી મેચ નહોતા રમ્યાં બાકી તેઓ સ્વસ્થ તો થઈ જ ગયાં હતાં. તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સામે આ એક મહત્વપૂર્ણ મેચ છે. જો તે ફિટ છે તો મને ખાતરી છે કે તે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં આવતી કાલે હશે”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh