બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 09:43 AM, 26 September 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિ ગોચર કરનાર ગ્રહ છે. શનિ અઢી વર્ષે ગોચર કરે છે. શનિ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ 4 નવેમ્બરના રોજ વક્રી દશા છોડીને માર્ગી થશે. શનિ ગ્રહ માર્ગી થતા આ 3 રાશિના જાતકોનું જીવન સુધરી જશે, કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
વૃષભ-
શનિદેવ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કરિઅરમાં પ્રગતિ થશે, જે પણ કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં નફો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. નવી તક મળશે, સમાજમાં માન, સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે, તમામ સમસ્યાનું નિવારણ આવશે.
કર્ક-
કર્ક રાશિના જાતકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તમામ કાર્ય અને બિઝનેસમાં સફળતા મળશે. એક પછી એક સારા સમાચાર પ્રાપ્ત થશે. સખત પરિશ્રમ કરવાથી સારું ફળ પ્રાપ્ત થશે. વિર્ધાર્થીવર્ગને પરીક્ષામાં સફળતા મળશે.
કન્યા
આ રાશિના જાતકોને ઓફિસમાં સારા સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે અને બિઝનેસ વિસ્તારિત થશે. પરિવાર માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો, બેરોજગારોને નોકરી મળી શકે છે.
આ 3 રાશિના જાતકો પર શનિ ભારે રહેશે
શનિ ગ્રહે 17 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું. જેના પરિણામે મકર, કુંભ અને મીન રાશિની સાઢેસાતી ચાલી રહી છે. આ ત્રણ રાશિના જાતકો પર શનિનો પ્રકોપ રહેશે. શનિ દેવ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે, તે સમયે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ રાશિના જાતકોએ શનિની સાઢેસાતીનો સામનો કરવો પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime