બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shani margi in aquarius effects saturn gives money to taurus cancer virgo zodiac signs

Shani Margi 2023 / 4 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોનું જીવન બદલાઇ જશે, કોની પર થશે શનિની કૃપા, કોને પડશે ભારે, જાણો

Manisha Jogi

Last Updated: 09:43 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ 4 નવેમ્બરના રોજ વક્રી દશા છોડીને માર્ગી થશે. શનિ ગ્રહ માર્ગી થતા આ 3 રાશિના જાતકોનું જીવન સુધરી જશે, કઈ રાશિના જાતકોને લાભ થશે.

  • શનિદેવ 4 નવેમ્બરના રોજ માર્ગી થશે
  • આ 3 રાશિના જાતકોનું જીવન સુધરી જશે
  • આ રાશિના જાતકો પર રહેશે શનિ સાઢેસાતી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિ ગોચર કરનાર ગ્રહ છે. શનિ અઢી વર્ષે ગોચર કરે છે. શનિ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ 4 નવેમ્બરના રોજ વક્રી દશા છોડીને માર્ગી થશે. શનિ ગ્રહ માર્ગી થતા આ 3 રાશિના જાતકોનું જીવન સુધરી જશે, કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

વૃષભ-
શનિદેવ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કરિઅરમાં પ્રગતિ થશે, જે પણ કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં નફો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. નવી તક મળશે, સમાજમાં માન, સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે, તમામ સમસ્યાનું નિવારણ આવશે. 

કર્ક-
કર્ક રાશિના જાતકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તમામ કાર્ય અને બિઝનેસમાં સફળતા મળશે. એક પછી એક સારા સમાચાર પ્રાપ્ત થશે. સખત પરિશ્રમ કરવાથી સારું ફળ પ્રાપ્ત થશે. વિર્ધાર્થીવર્ગને પરીક્ષામાં સફળતા મળશે. 

કન્યા
આ રાશિના જાતકોને ઓફિસમાં સારા સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે અને બિઝનેસ વિસ્તારિત થશે. પરિવાર માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો, બેરોજગારોને નોકરી મળી શકે છે. 

આ 3 રાશિના જાતકો પર શનિ ભારે રહેશે
શનિ ગ્રહે 17 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું. જેના પરિણામે મકર, કુંભ અને મીન રાશિની સાઢેસાતી ચાલી રહી છે. આ ત્રણ રાશિના જાતકો પર શનિનો પ્રકોપ રહેશે. શનિ દેવ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે, તે સમયે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ રાશિના જાતકોએ શનિની સાઢેસાતીનો સામનો કરવો પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ