બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 03:22 PM, 3 September 2023
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ સમયાંતરે ગોચર કરીને વક્રી અથવા માર્ગી થાય છે. જેની માનવ જીવન પર અસર જોવા મળે છે. શનિદેવ 17 જૂનના રોજ વક્રી થયા હતા અને 4 નવેમ્બરના રોજ માર્ગો થવા જઈ રહ્યા છે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. ત્રણ રાશિના જાતકોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે. આકસ્મિક નાણાંકીય લાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે.
આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ
મિથુન- શનિદેવ મિથુન રાશિની કુંડળીમાં નવમા ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કિસ્મત સાથ આપશેય જે પણ અટકેલા છે, તેમાં સફળતા મળી શકે છે. જે પણ યાત્રા કરશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે અને ઉત્તમ લાભ પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા પણ કરી શકો છો અને રિસર્ચ ક્ષેત્રે સફળતા મળી શકે છે.
સિંહ- શનિદેવ સિંહ રાશિમાં સપ્તમ ભાવમાં સીધી ચાલ ચાલશે. કારણોસર ભાગીદારીમાં કામ મળી શકે છે. ભાગીદારીનું કામ શરૂ કરી શકો છો. શનિદેવના ગોચરથી સિંહ રાશિમાં શશ રાજયોગનું નિર્માણ થયું છે. આ કારણોસર હાલમાં તમને કારોબારમાં સફળતા મળી શકે છે. કાયદાકીય બાબતોમાં વિજય પ્રાપ્ત થઈ શકે છે. જૂને દેવામાંથી મુક્તિ મળશે અને આરોગ્યમાં સુધારો થશે.
તુલા- શનિદેવ તુલા રાશિમાં પાંચમાં ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. આ કારણોસર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. સંતાનને નોકરી મળી શકે છે અથવા લગ્ન થઈ શકે છે. શનિદેવ તુલા રાશિમાં ચતુર્થ ભાવના સ્વામી છે. આ કારણોસર સંપત્તિ અને વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યા હતા, તે કામ પૂર્ણ થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh