બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 03:50 PM, 17 February 2024
Nitish Kuamr Statement : આજે મુખ્યમંત્રી નીતિશ કુમારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના 'દરવાજો ખુલ્લો છે' નિવેદન પર રમુજી અને ખૂબ જ કડક જવાબ આપ્યો છે. નીતિશ કુમારે કહ્યું, કોણ શું કહે છે તેના પર ધ્યાન ન આપો. હવે અમે વચ્ચે જે કંઈ ખોટું થયું તેની તપાસ કરીશું. નીતીશ કુમારે કહ્યું કે હવે દરેકને નમન કરવાની મારી આદત છે.
આ સાથે નીતિશ કુમારે કહ્યું કે, તેઓ એ બાજુથી વિધાનસભામાં આવતા હતા અને અમે પણ આ બાજુથી આવતા હતા. આ સમય દરમિયાન અમે મળ્યા અને અમે પ્રણામ કર્યા, પછી તેમણે પણ અમને પ્રણામ કર્યા. નીતિશ કુમારે કહ્યું કે બધું બરાબર નહોતું ચાલી રહ્યું તેથી અમે તેમને છોડી દીધા. હવે જે કંઈ ખોટું થયું છે તેની તપાસ કરીશું.
#WATCH | On Lalu Yadav's 'doors open' remark, Bihar CM & JD(U) leader Nitish Kumar says, "Don't think of who says what...Things were not going well, so I left them (RJD)..." pic.twitter.com/CEBDq5LaMn
— ANI (@ANI) February 17, 2024
જાણો શું કહ્યું હતું લાલુ યાદવે ?
શુક્રવારે જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે શું નીતિશ કુમાર માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે તેના પર લાલુએ કહ્યું હતું કે જો તમારે આવવું હોય તો જોઈ લઈશું. અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના પલટવારના કારણે વિપક્ષી પાર્ટીએ તેમના પર પ્રહારો ચાલુ રાખ્યા હતા.
વધુ વાંચો: પૂર્વ CM અને કોંગ્રેસ દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી ભાજપમાં જાય તેવી અટકળો, રાજકારણમાં હડકંપ
આ તરફ મોટી વાત તો એ છે કે, લાલુ પ્રસાદ અને તેજસ્વી તેમજ પરિવારના અન્ય સભ્યોએ નીતિશ કુમાર વિરુદ્ધ નિવેદનો આપવામાં ઉતાવળ દર્શાવી ન હતી. જ્યારે નીતીશ સરકાર તેની બહુમતી સાબિત કરી રહી હતી ત્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વિધાનસભામાં ભાજપને પૂછ્યું હતું કે તેની ગેરંટી શું છે કે નીતીશ કુમાર ફરી નહિ પલટે ? પરંતુ આક્ષેપો કરતી વખતે પણ તેજસ્વીએ પોતાનું સંયમ જાળવી રાખ્યું. આ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી હતી, પરંતુ આજે લાલુના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજકારણમાં કોઈના માટે ક્યારેય કોઈ દરવાજા બંધ નથી થતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh