બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Secretary level officials were removed from the post by the government
Kishor
Last Updated: 12:06 AM, 21 June 2023
કેન્દ્રની મોદી સરકાર દ્વારા વધુ એક વખત ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ મોરચો ખેલવામાં આવ્યો છે. જેમાં બે સચિવ સ્તરના અધિકારીઓને સામે તાબડતોબ પગલાં લઈ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. શંકાસ્પદ ભૂમિકાને પગલે સચિવ સ્તરના અધિકારીઓ સામે આવા આકરા પગલા ભરાતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફટાડ ફેલાયો છે. દેશમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા અધિકારીઓ સામે પગલાં ભરી તેમને નોકરીમાંથી કાઢી મૂકવા સહિતના પગલાં લેવાય રહ્યા છે. તેવામાં મોદી સરકારે કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયના અધિક ખાનગી સચિવ જયેશ એન રાવલ અને સહાયક ખાનગી સચિવ રાહુલ ઘોષને તાત્કાલિક અસરથી ઘરભેગા કરી દીધા છે. જેને લઈને અધિકારીઓમાં સોપો પડી ગયો છે.
NOW YOU FIRST.
— Lokesh Jain (Lucky) (@JainLokesh682) June 20, 2023
In a surprising move, these two aides of MoS Communications Devusinh Chauhan in Department of Telecommunications have been terminated with immediate effect -
Jayesh N. Raval Rahul Ghosh
Narendra Modi ji ke Raj Me corruption nhi chalega corrupet nhi Chhode jaye
નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવું સિંહ ચૌહાણમાં મંત્રાલયના કર્મીને સસ્પેન્ડ કરાયા છે. મંત્રાલય વતી આ અંગેની સત્તાવાર માહિતી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર 16 જૂન, 2023 થી, આ બંને અધિકારીઓને તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તેમજ તેમની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચારના આરોપસર હટાવી દેવામાં આવ્યા
રાજ્યકક્ષાના મંત્રીની લીલીઝંડી બાદ આવી વાતચીત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના અન્ડર સેક્રેટરી સુમિશ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, જયેશ એન રાવલને 6 ઓગસ્ટ 2021ના રોજ મંત્રાલયમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે રાહુલ ઘોષને 1 સપ્ટેમ્બરે મંત્રાલયમાં ફરજ સોંપાઈ હતી.બનેં અધિકારીઓને ભ્રષ્ટાચારના આરોપસર હટાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો માંથી માહિતી મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime