બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Bijal Vyas
Last Updated: 06:01 PM, 30 June 2023
Sawan 2023: આ વખતે શ્રાવણ મહિનો 4 જુલાઇના રોજ શરુ થશે. આ મહિનો મહાદેવનો પ્રિય છે, કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભક્તોના દ્વારા શિવની પૂજા દરમિયાન બિલિપત્ર અર્પિત કરવાના માત્રથી મહાદેવ પ્રસન્ન થઇ જાય છે. જો તમે પણ દેવોના દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા ઇચ્છો તો બિલિપત્રના મહત્વને સમજવુ ખૂબ જ જરુરી છે. આવો જાણીએ કે, શા માટે પ્રિય છે બિલિપત્ર અને તેનુ મહત્વ...
બિલિપત્રનું મહત્વ
બિલિના ઝાડના પાનને બિલિપત્ર કહે છે. બિલિપત્રમાં ત્રણ પાન એક સાથે જોડાયેલા હોય છે પરંતુ તેને એક જ પાન માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં બિલિપત્ર ઉપયોગ થાય છે અને તેના વિના શિવની ઉપાસના સંપૂર્ણ નહીં હોય. પૂજાની સાથે બિલિપત્રના ઔષધિય પ્રયોગ થાય છે. તેનો પ્રયોગ કરવાથી તમામ બીમારીઓ દૂર કરી શકાય છે.
મળે છે પાપોથી મુક્તિ
જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલિના મૂળ ભાગનું પૂજન કરે છે, તે શિવલોકને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં પણ તેની સુખ-સંપતિ વધે છે. બિલ્વના મૂળની પાસે દીવો પ્રગટાવી રાખવાથી તત્વ જ્ઞાનથી સમપન્ન થઇ ભગવાન શિવમાં જ મળી જાય છે. જે મનુષ્ય બિલિની શાખાને પકડીને હાથથી તેના નવા-નવા પાન ઉતારતા અને તેનાથી બિલિની પૂજા કરે છે, તે બધા પાપોથી મુક્ત થઇ જાય છે.
દરિદ્રતાથી રહે છે દૂર
બિલિના મૂળને નજીક રાખીને શિવ ભગવાનની ભક્ત ભોજન કરે છે, તેને કોટિગુના પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલિના મૂળની પાસે શિવ ભક્તને ખીર અને ધૃતથી મુક્ત ભોજન કરે છે, તે ક્યારેય દરિદ્ર થતો નથી.
તોડવાના પણ છે નિયમ
આપણા ધર્મશાસ્ત્રોમાં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે, જેનાથી ધર્મનું પાલન કરતા પૂરી રીતે પ્રકૃતિની રક્ષા પણ કરી શકે. આ કારણ છે કે દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવતા ફૂલ અને પત્રને તોડવાના અમુક નિયમ બતાવવામાં આવ્યા છે.
જાણો બિલિપત્ર સાથે જોડાયેલી સાવધાનિઓ વિશે....
શ્રાવણ મહિનો ક્યારથી શરુ થશે અને સમાપ્ત થશે?
આ વર્ષે શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરુ થશે અને 31 ઓગષ્ટ સુધી ચાલશે. આ વખતે પવિત્ર શ્રાવણ મહિનો 58 દિવસ સુધી ચાલશે. એટલા લાંબા શ્રાવણ 19 વર્ષ બાદ આવે છે. ઉલ્લેખનીય છે કે, એક મહિનો જેને હિન્દુ અધિક મહિનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ ગણનાનુ કારણ આ વર્ષે શ્રાવણને પ્રભાવિત કરી રહે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir