બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 01:06 PM, 9 July 2023
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અને આમિર ખાને આ વર્ષે એકસાથે ઈદ ઊજવી હતી. સલમાન ખાનના ઘરે આયોજિત પાર્ટીમાં આમિર ખાન પણ ગયા હતા. સલમાન ખાને તે ફોટો પણ શેર કર્યા હતો. ત્યાર પછી આમિર અને સલમાન અર્પિતાની ઈદ પાર્ટીમાં જોવા મળ્યા હતા. જ્યાં તમામ લોકોની નજર આમિર ખાન પર હતી, જેમણે સલમાન ખાનનું ફિરોજા બ્રેસલેટ પહેર્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાને ઈમોશનલ થઈને આમિર ખાનને તેનું લકી બ્રેસલેટ આપ્યું હતું.
સલમાને ઈમોશનલ થઈને આપ્યું બ્રેસલેટ
ઈદના બીજા દિવસે આમિર ખાન બ્રેસલેટ સાથે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આમિર ખાને જણાવ્યું હતું કે, ‘હું ગઈકાલે રાત્રે સલમાન ખાન સાથે હતો. જ્યાં અમે તેમની ફિલ્મ સેલિબ્રેટ કરી રહ્યા હતા. અમે બંનેએ થોડુ ડ્રિંક કર્યું હતું. સલમાન ખાને ઈમોશનલ થઈને મને તેનું બ્રેસલેટ આપ્યું અને કહ્યું, તુ મારો ભાઈ છે. આપણે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. મેં આ બ્રેસલેટ ક્યારેય કાઢ્યું નથી, પણ તું આ બ્રેસલેટ રાખી શકે છે.’
તે જ રાત્રે બ્રેસલેટ પાછું આપવા માંગતો હતો
બીજા દિવસે આમિર ખાન ઉઠ્યા તો તેમણે જોયું કે, તેમણે સલમાન ખાનનું બ્રેસલેટ પહેર્યું છે. આમિર ખાન જણાવે છે કે, તે જ રાત્રે સલમાન ખાનને બ્રેસલેટ પાછું આપવા માંગતો હતો કારણ કે, તેઓ તેને ગુમાવવા માંગતા નહોતા.
આમિર ખાન બ્રેસલેટથી પરેશાન
આમિર ખાન બ્રેસલેટથી ખૂબ જ પરેશાન હતા. તે દરમિયાન આમિર ખાનની પુત્રી આઈરાએ આમિર ખાનને પુશ અપ કોન્ટેસ્ટ માટે ચેલેન્જ પણ કરી હતી.
સલમાન ખાનને નેગેટિવિટીથી બચાવે છે આ બ્રેસલેટ
થોડા સમય પહેલા સલમાન ખાને એક ઈવેન્ટમાં આ અંગે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ ફિરોજા સ્ટોન છે. જે ધરતી પરના લિવિંગ સ્ટોન્સમાંથી એક છે. આ સ્ટોન મને નેગેટિવિટીથી બચાવે છે. આ મારો સાતમો સ્ટોન છે.’
વર્કફ્રંટની વાત કરવામાં આવે તો આમિર ખાન અને સલમાન ખાન આગામી પ્રોજેક્ટ શોધી રહ્યા છે. આ બંને અભિનેતાને છેલ્લી ફિલ્મ ફ્લોપ રહી હતી. હાલમાં તેઓ એક સારૂ સ્ક્રિપ્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime