બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rush to go home on Diwali, pushed to board the train, one died, had to give CPR...: Look at the state of railway stations in Gujarat!
Vishal Khamar
Last Updated: 08:04 PM, 11 November 2023
ટિકિટ બારી પર મુસાફરોની જોવા મળી લાંબી લાઈન
અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી છે. દિવાળીનાં તહેવારને લઈને લોકોનાં વતન તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. ટિકિટ બારી પર મુસાફરોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે મુસાફરે જણાવ્યું હતું કે, મુંબઈ પરિવાર સાથે વેકેશન માટે જવું છે પણ ટિકિટ મળતી નથી. દિવાળીની ઉજવણી કરવા પરિવાર પાસે જઈ રહ્યા છીએ.
सूरत में पुरे भारत से लोग रहते है। त्यौहार के समय पर सभी लोग अपने गृहनगर जाते है, इसमें ज्यादातर रेल परिवहन का इस्तेमाल करते है।
— Darshana Jardosh (@DarshanaJardosh) November 11, 2023
आज ज्यादा भीड़ के चलते कुछ यात्रिओं कों घुटन की शिकायत हुई, रेल प्रशासन ने सतकर्ता रखते हुए सभी कों मेडिकल ट्रीटमेंट मुहया कराया है। सभी यात्रिओं से… pic.twitter.com/5W2QqFTu36
ટ્રેનમાં ચઢવા જતા ધક્કામુક્કી થતા મુસાફર બેભાન
સુરત રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોની ભીડ ઉમટી હતી. દિવાળી, છઠ્ઠ પૂજાનાં પર્વ અગાઉ વતન જવા મુસાફરોનો ઘસારો છે. તાપ્તી ગંગા ટ્રેનમાં જવા મુસાફરોનો ઘસારો છે. તેમજ છઠ્ઠ પૂજા પર્વની ઉજવણી કરવા બિહારનાં છપરા જવા મુસાફરોનો ઘસારો છે. મુસાફરોનાં ઘસારાને લઈ સુરત રેલ્વે સ્ટેશન ખાતે આરપીએફ અને રેલવે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરતમાં ઉત્તર ભારતીય સમાજનાં લોકોની અંદાજીત 20 લાખ જેટલી સંખ્યા છે. ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરો પડાપડી કરી રહ્યા છે. ત્યારે ટ્રેનમાં ચઢવા જતા ધક્કામુક્કી થતા મુસાફર બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયેલ મુસાફરને તાત્કાલીક પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. જે બાદ મુસાફરને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન મુસાફરનું મૃત્યું થયું હતું. ત્યારે ધક્કામુક્કીમાં ચાર લોકો બેભાન થયા હતા.
સુરતની ઘટનાને લઈને વડોદરા રેલવે વિભાગ થયુ એલર્ટ
સુરતમાં રેલવે સ્ટેશનમાં ધક્કામુકીમાં એક મુસાફરનું મૃત્યું નિપજ્યું હતું. સુરતની ઘટનાને લઈ વડોદરા રેલવે વિભાગ એલર્ટ થયું હતું. DRM જીતેન્દ્રસિંહએ રેલવે સ્ટેશનની વ્યવસ્થાનું નીરીક્ષણ કર્યું હતું. તેમજ રેલવેનાં અધિકારીઓ સાથે પોલીસનાં જવાનો સાથે રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. મુસાફરોને મુશ્કેલ ન પડે એના માટે રિઝર્વેશન વિન્ડો વધારાઈ છે. તેમજ રેલવે સ્ટેશન પર ભીડભાડ ન થાય તે માટે રેલવે પોલીસની સંખ્યા પણ વધારાઈ છે. ત્યારે હાલ વડોદરા રેલ્વે સ્ટેશન પર હાલ પરિસ્થિતિ સામાન્ય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime