બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Ribada Group's Anirudh Singh Jadeja Hits Defamation Notice, Claims 50 Crores, See What's Up

ગોંડલ / રીબડા જૂથના અનિરૂદ્ધસિંહ જાડેજાએ માનહાનિની નોટિસ ફટકારી, 50 કરોડ કર્યો દાવો, જુઓ શું છે મામલો

Vishal Khamar

Last Updated: 11:36 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં વર્ચસ્વને લઈને છેલ્લા ઘણા સમય જંગ ચાલી રહ્યો છે. ત્યારે આજે અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટનાં વ્યક્તિને નોટીસ ફટકારી માનહાનિનો દાવો કર્યો છે.

  • ગોંડલના અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડાએ માનહાનિ અંગે ફટકારી નોટીસ
  • એડવોકેટ દિનેશ પાતર મારફત ફટકારી માનહાનિના દાવા અંગેની લીગલ નોટિસ
  • રાજકોટના ગોવિંદભાઈ સગપરીયાને ફટકારી રૂપિયા 50 કરોડના માનહાનિના દાવાની નોટીસ

 છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં વર્ચસ્વને લઈને છેલ્લા ઘણા સમય જંગ ચાલી રહ્યો છે. ત્યારે આજે અનિરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટનાં વ્યક્તિને નોટીસ ફટકારી માનહાનિનો દાવો કર્યો છે.  ત્યારે આગામી સમયમાં આ વર્ચસ્વની લડાઈ લોહિયાળ બને તો નવાઈ નહી.
નોટીસમાં સાત દિવસમાં માપી માંગવાનો ઉલ્લેખ
ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી વર્ચસ્વને લઈને જંગ ચાલી રહ્યો છે. ત્યારે ગોંડલના અનિદ્ધસિંહ જાડેજા-રીબડાએ માનહાનિ અંગે નોટીસ ફટકારી છે. ત્યારે એડવોકેટ દિનેશ પાતર મારફત માનહિનાના દાવા અંગેની લીગલ નોટીસ ફટકારી છે. ત્યારે રાજકોટનાં ગોવિંદભાઈ સગપરીયાને 50 કરોડના માનહાનિના દાવાની નોટીસ ફટકારી છે.  ત્યારે નોટીસમાં ગોવિંદભાઈ સગપરીયાએ સોશિયલ મિડીયામાં અને વિશાળ જનમેદની વચ્ચે અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારજનો વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉલ્લેખ કર્યો છે. નોટીસમાં દિવસ સાતમાં ગોવિંદભાઈ સગરપીયા માફી ન માંગે તો ન્યાય તંત્ર દ્વારા કાર્યવાહિ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 

ગોવિંદભાઈ સગપરીયાએ બેફામ વાણી વિલાસ કર્યો હતો તેવો આક્ષેપ
મળતી માહિતી મુજબ રીબડાની અંદર જાહેર સભામાં ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરિયા નામના વ્યક્તિએ વયોવૃદ્ધ માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા માનહાનિનો દાવો કર્યો છે.  ત્યારે ગોવિંદભાઈ સગપરીયાએ બેફામ વાણી વિલાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે જો તેમની પાસે પુરાવા હોય તો પુરાવા આપવા અને ન હોય તો માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ