બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ધર્મ / Rebirth of the soul occurs due to these special reasons after death know what is said in the Veda Puranas
Arohi
Last Updated: 06:56 PM, 13 December 2022
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. દેવતાઓ, મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ બધાનુ મૃત્યુ ચોક્કસ છે. આપણે વારંવાર મૃત્યુ અને મૃત્યુ પછી પુનઃજન્મ વિશે સાંભળીએ છીએ. પરંતુ શું ખરેખર મૃત્યુ પછી આત્માનો પુનઃજન્મ થાય છે? અને શું બધી આત્માઓ પુનઃજન્મ લે છે? આવો જાણીએ મૃત્યુ પછી આત્માના પુનઃજન્મના રહસ્ય અને કારણો વિશે.
પુનઃજન્મ વિશે શું કહે છે વેદ-પુરાણ
આ કારણોથી મર્યા બાદ આત્માઓનો થાય છે પુનઃજન્મ
બદલો લેવા માટે
જે વ્યક્તિ પર જીવનમાં ઘણો અન્યાય થયો હોય અને તેના કારણે તેનું મૃત્યુ થયું હોય, તો બદલો લેવા માટે આત્માનો પુનર્જન્મ થાય છે.
અકાળ મૃત્યુના કારણે
જો કોઈ વ્યક્તિ દુર્ઘટના, અકસ્માત કે કોઈ આફતને કારણે અકાળે મૃત્યુ પામે છે, તો આવા વ્યક્તિની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહે છે. આવી આત્માઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે મૃત્યુ પછી પુનઃજન્મ પણ લે છે.
પાપના ભાગી હોવાના કારણે
એવી વ્યક્તિ જેણે પોતાના જીવનમાં અનેક પાપ અને અન્યાય કર્યા છે, તેના આત્માને પણ મૃત્યુ પછી પૃથ્વી પર પાછા મોકલવામાં આવે છે, જેથી તે પૃથ્વી પર તેના પાપકર્મોનું દુઃખ સહન કરી શકે.
સારા કાર્યોનો આનંદ માણવા
જે વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા સારા કાર્યો કરે છે, તેની આત્મા પણ મૃત્યુ પછી પુનઃજન્મ લે છે. આવા આત્માઓ પુણ્યનું ફળ ભોગવવા જન્મ લે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા