બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / ravivar upay if you birth on sunday do these astrological remedy for good luck

ઉપાય / રવિવારે જન્મ થયો તે લોકોએ તો ખાસ કરવો જોઈએ આ ઉપાય, સૂર્યદેવનો રહે છે વિશેષ પ્રભાવ, ચમકી જશે કિસ્મત

Manisha Jogi

Last Updated: 11:09 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો રવિવારે જન્મ થયો હોય, તેમના પર સૂર્યદેવતાના વિશેષ આશીર્વાદ હોય છે. જો તમારો જન્મ પણ રવિવારે થયો હોય તો, આ ઉપાય કરવાથી લાભ થઈ શકે છે.

  • જે લોકોને રવિવારે જન્મ થયો હોય તે લોકો સાહસી હોય છે
  • આ પ્રકારના લોકો સફળતાના શિખર સર કરે છે
  • આ ઉપાય કરવાથી લાભ થઈ શકે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો રવિવારે જન્મ થયો હોય, તેમના પર સૂર્યદેવતાના વિશેષ આશીર્વાદ હોય છે. જે લોકોને રવિવારે જન્મ થયો હોય તે લોકો પર સૂર્યની અસરના કારણે તેઓ સાહસી અને શૌર્યથી ભરપૂર હોય છે. આ પ્રકારના લોકો સફળતાના શિખર સર કરે છે. રવિવારનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. જો તમારો જન્મ પણ રવિવારે થયો હોય તો, કયા ઉપાય કરવાથી લાભ થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

રવિવારે જન્મ થયો હોય તો કરો આ કામ

  • સૂર્યોદય પહેલા ઉઠી જવું અને સૂર્યદેવતાના દર્શન કરવા. 
  • સૂર્યદેવતાની પૂજા કરો અને સૂર્યમંત્રનો જાપ કરો. 
  • ઉગતા સૂર્યને આંખો પલકાવ્યા વગર જોવો. 
  • ઓરેન્જ, સોનેરી અને લાલ રંગના કપડાનો વધુ ઉપયોગ કરવો. 
  • ગુસ્સો ના કરવો અને ખોટુ ના બોલવું
  • હંમેશા સત્ય બોલવું.
  • કોઈના માન સમ્માનને ઠેસ પહોંચે તેવું કામ ના કરવું. 
  • ગોળ, લાલ કપડાં, ઘઉં અને ફૂલનું દાન કરવું. 
  • આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા. 

રવિવારના ઉપાય

  • સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. આ કારણોસર જે લોકો પર સૂર્યદેવતાની કૃપા હોય તેઓ નિરોગી જીવન જીવે છે અને પ્રગતિ કરે છે. કુંડળીમાં સૂર્ય નબળો હોય તો હંમેશા શારીરિક પરેશાની થાય છે અને સફળતા મળતી નથી. આ પ્રકારના લોકોને આર્થિક પરેશાની થાય છે. આ કારણોસર રવિવારે આ ઉપાય જરૂરથી કરવા. 
  • નાણાંકીય સમૃદ્ધિ માટે રવિવારે સાંજે ઘરના મુખ્ય દ્વાર ઘીનો દીવો કરવો. 
  • પ્રગતિ મેળવવા માટે ચોકામાં ગોળ અને દૂધ મિશ્ર કરીને તેનું સેવન કરવું. 
  • કુંડળીમાં સૂર્ય મજબૂત કરવા અને સમસ્યાથી રાહત મેળવવા માટે ગોળ અને અક્ષત મિશ્ર કરીને જળમાં પધરાવી દેવું. 
  • રવિવારે જરૂરી કામ હોય તો ઘરેતી નીકળતા પહેલા ગાયને રોટલી ખવડાવો, જેથી કામમાં સફળતા મળે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ