બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 09:40 AM, 30 August 2023
હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે ભદ્રાને કારણે બે દિવસ (30-31 ઓગસ્ટ) રક્ષાબંધન ઊજવવામાં આવશે. જ્યોતિષીઓ અનુસાર 200 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે એક વિશેષ સંયોગ બની રહ્યો છે, જેથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ શકે છે. આ રાશિના જાતકોની લોટરી પણ લાગી શકે છે. જીવનમાં નાણાંકીય સમસ્યા સમાપ્ત થઈ જશે. જે કામ ધન માટે અટકી ગયા છે, તે કામ રક્ષાબંધનના દિવસે પૂર્ણ થવા લાગશે. રક્ષાબંધનના દિવસે આ ત્રણ રાશિના જાતકો પર માઁ લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને જીવન સુખમયી બનશે.
આ ત્રણ રાશિના જાતકોનું બદલાઈ જશે ભાગ્ય
મિથુન-
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર દુર્લભ સંયોગના કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં આર્થિક સંકટ પૂર્ણ થઈ જશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે, જેના કારણે તમે અમીર બની શકો છો. રક્ષાબંધન પછી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે અને બચત થશે. જમીન અને સંપત્તિથી આર્થિક લાભ થશે.
સિંહ-
આ વર્ષે સિંહ રાશિના જાતકો માટે રક્ષાબંધન ભાગ્યશાળી સાબિત થશે. આ દિવસતી તમારી બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે. લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે અને નાણાંકીય વૃદ્ધિ થશે. જે પણ પૈસા ડૂબી ગયા છે, તે પરત મળી શકે છે. આરોગ્ય સારું રહેશે.
ધન
ધન રાશિના જાતકો માટે રક્ષાબંધન સૌભાગ્યદાયક રહેશે. કરિઅર ક્ષેત્રે આશ્ચર્યજનક લાભ જોવા મળી શકે છે. નોકરિયાત વર્ગના પગારમાં વૃદ્ધિ થઈ શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir