બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / Rajput community performed sword maha aarti at the temple of Rajpipla Harsiddhi Mataji, worshiped Mataji by clashing swords, watch the video of bravery.
Vishal Khamar
Last Updated: 10:22 PM, 20 October 2023
નવરાત્રીમા માં શક્તિની આરાધનાનું પર્વ આ નવરાત્રીમાં દરેક ભક્તો માં ની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 423 વર્ષ પૌરાણિક માં હરસિધ્ધિ મંદિરે ભક્તો અનોખીરીતે મા ની પૂજા અર્ચના કરે છે. હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે. અને એક લોકવાયકા પ્રમાણે તે સમયના મહારાજા વેરીસાલ મહારાજ સાથે માં હરસિદ્ધી ઉજ્જૈન થી રાજપીપળા આવ્યા હતા. અને તેને કારણેજ રાજપૂતોમાં હરસિદ્ધિ માતાજી પર અપાર શ્રદ્ધા છે. ત્યારે અહીં છેલ્લા 10 વર્ષ થી આસો સુદ છઠે તલવારબાજી કરી માતાની આરતી થાય છે.
રાજપૂત યુવાનોએ તલવારબાજી કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું
રાજપૂતોની કુળદેવી ગણાતી માં હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે અને બીજું નર્મદાના રાજપીપળામાં આ માં હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય. તે આશયથી અહીના 175 જેટલા યુવાનો છેલ્લા 9 વર્ષથી પ્રયત્નશીલ છે. અને રાજપૂતોએ શૌર્ય તલવાર બાજીની આરતી કરી લોકોમાં આકર્ષણ જમાવે છે. માતાજીની આરતી અનોખીરીતે તલવારબાઝીથી થાય તે માટે 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકી સાથે આરતીની ધૂનમાં તલવાર બાજી કરે ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું.
યુવાનોએ સતત તલવાર બાજી કરી માતાજીની અનોખી આરાધના કરી
સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતી માં 175 જેટલા યુવાનોએ સતત તલવાર બાજી કરી માતાજીની અનોખી આરાધના કરી જોકે તલવારએ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે. પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે આશયથી અને સાથે જ આ શસ્ત્ર ચલાવી શકશે. તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરી. જો કે આ વર્ષે આ તલવાર મહાઆરતીની વિશેષતાએ હતી કે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ આ તલવાર આરતીમાં ભાગ લીધો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime