બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / Politics / Rahul Gandhi left his Bunglow located in Waynad, will shift to Soniya Gandhi's house
Vaidehi
Last Updated: 06:46 PM, 22 April 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં દોષીત જાહેર થયા અને સાંસદનાં રૂપમાં અયોગ્ય ઘોષિત કરાયા બાદ શનિવારે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરી દીધો છે. સૂત્રો અનુસાર તેમનો સામાન તેમના સત્તાવાર બંગલાથી તેમની માતા સોનિયા ગાંધીનાં ઘર 10, જનપથમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર શનિવાર એટલે કે આજે 12, તુગલક લેન બંગલો રાહુલ ગાંધી લોકસભા સચિવાયલને સોંપી દેશે.
VIDEO | "People of India gave this house to me for 19 years and I want to thank them. This is the price for speaking the truth and I am ready to pay that price," says Congress leader Rahul Gandhi after leaving his official residence in Delhi following his disqualification as MP. pic.twitter.com/Hy8rjvQSPb
— Press Trust of India (@PTI_News) April 22, 2023
22 એપ્રિલ સુધી ખાલી કરવાની મળી હતી સૂચના
મોદી સરનેમ પર ટિપ્પણી કર્યા બાદ સૂરતની એક કોર્ટે રાહુલ ગાંધીને દોષીત જાહેર કર્યાં હતાં. જેના પછીથી વાયનાડનાં સાંસદનાં રૂપમાં તેમની અયોગ્યતા બાદ 22 એપ્રિલ સુધી તેમને ફાળવવામાં આવેલો સત્તાવાર સરકારી બંગલો ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું હતું.
#WATCH | Delhi: Trucks leave from Rahul Gandhi's 12 Tughlak Lane bungalow as he vacates the residence after his disqualification as a Lok Sabha MP. pic.twitter.com/CEvWhMeev9
— ANI (@ANI) April 22, 2023
માતા સોનિયા ગાંધીનાં નિવાસમાં થયા સ્થળાંતરિત
મળેલ જાણકારી અનુસાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે 14 એપ્રિલનાં પોતાનું કાર્યાલય અને પર્સનલ વસ્તુઓને પોતાના બંગલાથી પોતાની માં સોનિયા ગાંધીનાં સત્તાવાર આવાસમાં સ્થળાંતરિત કરી દીધું હતું. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ શુક્રવાર સાંજે પોતાના બંગલાથી બચેલા કેટલાક સામાનને પણ કાઢી લીધેલ છે. એક ટ્રક તેમના સામાનની સાથે બહાર નિકળતું જોવા મળ્યું હતું.
Will stay at 10, Janpath (Sonia Gandhi's residence) for some time, will continue to raise issues: Rahul Gandhi
— Press Trust of India (@PTI_News) April 22, 2023
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir