બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / problem new initiative of North Gujarats Leuva Patidars changes constitution
Kishor
Last Updated: 08:08 PM, 3 October 2022
અરવલ્લીના માલપુરના મોર ડુંગરી ગામે ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં અગ્રણીઑએ પોતાના સમાજની ચિંતા કરી હતી અને સમાજમાં રહેલા વિવિધ ગામોના વાડાપાડા દૂર કરી તમામ લેઉવા પાટીદાર એક થવા આહ્વાન કર્યું હતું. આ અવસરે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી જો ચિંતા હોય તો તે હતી દીકરીઓની અછત છે. દીકરીઓની અછતને લઈ સમાજના અપરણિત યુવાનોની અન્ય સમાજોમાંથી તેમજ દલાલો મારફતે યુવતીઓ સાથે લગ્ન કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધવા પામી છે. ત્યારે ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજે પોતાના દીકરા-દીકરીઓની ચિંતા કરતા ખુબ મહત્વનો નિર્ણય કર્યો છે. 111 ગામની બદલે 221 ગામના નવા માળખાના ઠરાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી હવેથી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજને લગ્ન વિષયક પસંદગીમાં સરળતા રહેશે.
221 ગામો એક થયા અને દીકરા-દીકરી આપવાની સહમતી સાંધાઈ
એટલું જ નહિ દલાલો મારફતે થતાં લગ્નમાં યુવતીઓ સમય જતા યુવાન અને તેમના પરિવાર સાથે દ્રોહ કરી આર્થિક નુકસાન પહોંચાડી પલાયન થઈ જતી હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હતી. અનેક યુવાનો છેતરાયા પણ હતા સમાજમાં દીકરીઓની ઘટને લઈ સમાજ ચિંતીત થતો જેને લઈ લેઉવા પાટીદાર સમાજે એક નવું બંધારણ કર્યું તેમાં તમામ નાના-મોટા 221 ગામો એક થયા અને દીકરા-દીકરી આપવાની સહમતી સાંધાઈ હતી.
સમાજના વાડા દૂર કરી સમાજ એક તાંતણે બંધાયો
પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના અનેક ગામમા લેઉવા પટેલ સમાજના લોકો વસવાટ કરે છે. પાટણ જિલ્લામાં લેઉવા પાટીદાર સમાજનું સૌથી મોટું ગામ એ બાલીસણા છે. બાલીસણા ગામના આગેવાનો પણ કહી રહ્યા છે કે સમાજમાં દીકરીઓની ઘટ હતી. વધુમાં સમાજના વાડાને લઈ અનેક દીકરા-દીકરીઓને બહારના સમાજમાંથી અથવા તો દલાલ મારફતે લગ્ન કરવા માટે મજબૂર થવું પડતું હતું. આથી હવે સમાજ જ્યારે એક તાંતણે બંધાયો છે ત્યારે સમાજના દીકરા દીકરીઓને લગ્ન માટે બહાર જવું નહીં પડે તેમજ છેતરાવારના બનાવો પણ ઓછા બનશે. સમાજમાં ભાઈચારા અને એકતાની ભાવના વધશે તે હેતુથી આ બંધારણ આવનાર સમયમાં લેવા પાટીદાર સમાજ માટે ખૂબ ફાયદાકારક નીવડશે તે પ્રકારનું બાલીસણા ગામના લેઉવા પાટીદાર સમાજના ગ્રામજનોએ જણાવ્યું હતું.
સગપણના પ્રશ્નો કેમ ગંભીર બન્યા છે?
અગાઉ રબારી સમાજનો નિર્ણય શું હતો?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime