બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 01:44 PM, 8 April 2023
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જણાવી દઈએ કે પ્રીતિ ઝિંટાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં પ્રીતિએ ગુવાહાટીના કામાખ્યા મંદિરની મુલાકાતની તેની સફર બતાવી છે. આ સાથે જ વિડિયોની સાથે પ્રીતિ ઝિંટાએ એક લાંબું કેપ્શન પણ લખ્યું છે જેમાં તેણે મંદિર પહોંચ્યા પછી કેવું લાગ્યું હતું એ વિશે જણાવ્યું હતું.
કામાખ્યા મંદિર પંહોચી પ્રીતિ ઝિન્ટા
હાલ વાયરલ થયેલ એ વિડિયોમાં જોઈ શકાય છે કે પ્રીતિ ઝિન્ટા પિંક કલરના સૂટમાં માથું દુપટ્ટાથી ઢાંકેલી જોવા મળે છે સાથે જ તે મંદિર પરિસરની અંદર છે, આ સાથે પ્રીતિએ મંદિરની આસપાસની દુકાનો અને તળાવની ઝલક પણ બતાવી. પ્રીતિ ઝિંટાએ વીડિયોની સાથે પોસ્ટમાં જણાવ્યું કે આ મંદિર સુધી પહોંચવા માટે તેને આખી રાત જાગવું પડ્યું.
પ્રીતિ ઝિન્ટાની પોસ્ટ
પ્રીતિ ઝિંટાએ વીડિયોની સાથે પોતાની પોસ્ટમાં લખ્યું, 'ગુવાહાટી જવાનું મારું એક કારણ પ્રખ્યાત કામાખ્યા દેવી મંદિરની મુલાકાત લેવાનું હતું. ભલે અમારી ફ્લાઇટ ઘણા કલાકો સુધી મોડી પડી અને હું આખી રાત જાગી પણ એકવાર હું મંદિરમાં પ્રવેશી ત્યારે તે બધું સાર્થક લાગવા લાગ્યું હતું. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મને પાવરફૂલ વાઇબ્રેશન અને શાંતિનો અનુભવ થયો. જો તમારામાંથી કોઈ ગુવાહાટીની મુલાકાતે જવાનું થાય, તો આ અદ્ભુત મંદિર જોવાનું ચૂકશો નહીં. જય મા કામાખ્યા - જય માતા દી. '
જણાવી દઈએ કે કામાખ્યા દેવી મંદિર માતા સતીના સૌથી શક્તિશાળી શક્તિપીઠોમાંથી એક છે જે ગુવાહાટી શહેરમાં નીલાચલ ટેકરી પર આવેલું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime