બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishnu
Last Updated: 08:29 PM, 2 November 2021
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમા ત્રિપાંખીયો જંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. સાશક તરીકે ભાજપ મજબૂત બની રહ્યું છે તો વિપક્ષ તરીકે કોંગ્રેસ નબળી પડવાના સાથે વિભાજીત થઈ રહી છે,ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. રાજ્યના પૂર્વ સીએમ એવા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા ઘર વાપસીના વાતો ઉડી રહી હતી. ત્યારે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની જનશક્તિ પાર્ટીના દિવાળી શુભેચ્છા આપતા પોસ્ટર્સ લાગ્યા છે. શંકરસિંહના ફોટા વાળા પોસ્ટરથી ચર્ચાએ જોર પકડ્યુ છે કે તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફરી રહ્યા છે.
કોંગ્રેસ નેતાના સતત સંપર્કમાં હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા રકાસ બાદ, શંકરસિંહ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળતા હતા.શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતસિંહનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું. જે આવશે તેનું સ્વાગત કરીશું. અને હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે. જે બાદ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં વળતાં પાણી થાય છે તેવો અંદાજો રાજકીય વિશ્લેષકો દ્વારા લગાવવામાં આવ્યો હતો. પણ હાલ જનશક્તિ પાર્ટીના ચિહ્ન સાથે અમદાવાદમાં શંકરસિંહના પોસ્ટર લાગતા એવું લાગી રહ્યું છે કે આવનારી વિધાનસભા ચૂંટણી બાપુ એકલા હાથે લડશે.
ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ નવી પાર્ટી બનાવી હતી જે અત્યાર સુધી કોઈ પણ ફોર્મેટમાં કઈ કાઠું કાઢી શકી નથી ત્યારે પહેલાથી આપની એન્ટ્રીથી જામેલા ત્રિપાખિયા જંગમાં જનશકિત પાર્ટી પોતાની શકિત કેવી રીતે દેખાડે છે તે આગળનો સમય જ બતાવશે.
શંકરસિંહ વાઘેલાએ ક્યારે છોડ્યો હતો કોંગ્રેસનો સાથ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime